ભાવનગરમાં 19/01/2025ના રોજ વીર માંધાતા મહારાજ ની જન્મ જયેંતી નિમિતે “ભવ્ય શોભાયાત્રા (રેલી)”, “નીલમ બાગ સર્કલ” થી પ્રસ્થાન, સવારે 10 કલ્લાકે થશે. ભાવનગરના, સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને શોભાયાત્રા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે. Naran Baraiya1 year ago1 year ago00 min Read More
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસનો ભારતમાં પ્રવેશ: બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલના આઠ મહિનાના બાળકને એચ.એમ.પી.વી. હોવાનો ધડાકો Naran Baraiya1 year ago1 year ago00 min Read More
કચ્છ: નલિયા ૬.૪ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ : ભુજ ૧૦.૮, કંડલા ૧૩ ડિગ્રી : હવામાન ખાતાની આગાહી સાચી ઠરી સૌરાષ્ટ્રનું મધ્યવર્તી શહેર રાજકોટ પણ 8 ડિગ્રી સેલ્સિયસના આળેગાળે Naran Baraiya1 year ago1 year ago00 min Read More
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું સ્નેહમિલન 12 મી જાન્યુઆરીએ મળશે: વરિષ્ઠ પત્રકાર લાભુ કાત્રોડિયા સહિતના કલમ માંધાતાઓ રહેશે ઉપસ્થિત Naran Baraiya1 year ago1 year ago00 min Read More
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 23 મુરતિયાઓ મેદાનમાં: મોટો પક્ષ હોવાને કારણે પક્ષમાં પણ છે અનેક અનેક પક્ષ Naran Baraiya1 year ago1 year ago00 min Read More
ભારત સાથે દુશ્મનીનો અંજામ : ટ્રમ્પ અને મસ્કના દબાણથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રસ્ટનો રાજીનામું આપવાનો નિર્ણય: પોતાનો પક્ષમાં પણ વધી છે અપ્રિયતા Naran Baraiya1 year ago1 year ago00 min Read More