ભાવનગર રેલવે હોસ્પિટલમાં હાડકાંના રોગો માટે આરોગ્ય કેમ્પ યોજાયો
કર્મચારીઓ અને પરિવારજનો માટે નિષ્ણાત તબીબી પરામર્શ અને આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું શંભુ સિંહ ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ રેલવે હોસ્પિટલ ખાતે દિનેશ વર્માની પ્રેરણાથી 13 ઓગસ્ટ 2026ના રોજ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે હાડકાંના રોગો અંગેના આરોગ્ય કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને હાડકાં…
ગુજરાતના માછીમારોને ડીઝલ વેટ રિફંડ ચૂકવાયું: બાકી રકમ ચૂકવાતા માછીમાર સમાજમાં રાહત
ગુજરાતના માછીમારોને ડીઝલ પર મળવાપાત્ર વેટ રિફંડની ચૂકવણી છેલ્લા ચાર મહિનાથી વિલંબિત થઈ રહી હતી. ખાસ કરીને માર્ચ, એપ્રિલ અને મે ૨૦૨૬ એમ ત્રણ મહિનાની રકમ બાકી રહેતા માછીમાર સમાજમાં ચિંતા અને મુશ્કેલી ઊભી થઈ હતી. આ અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને…
માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાના પાટોત્સવની વરલ ખાતે ભવ્ય ઉજવણી થશે : નારણદાસ બાપુના સાનિધ્યમાં બે દિવસીય ધાર્મિક મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના વરલ ખાતે સ્થિત કાળભૈરવ આશ્રમમાં માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. નારણદાસ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે નારણદાસ બાપુ અને કાળભૈરવ આશ્રમ ટ્રસ્ટ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે….
ગુજરાતમાં મેઘરાજાની મહેર: આગામી 6 દિવસ વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં છે એલર્ટ
અમદાવાદગુજરાત રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજા મહેરબાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દેશભરમાં હાલ 6 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે. આગામી 6 દિવસ એટલે કે 21 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી…
ઘોઘા ખાતે દેશભક્તિના માહોલમાં ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી, જેણે વાતાવરણમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,…
મારું નવું સંશોધન: હકીકતમાં અંગ્રેજોને ભારતે શાસક તરીકે ગુલામ બનાવ્યા હતા! અંગ્રેજો 15મી ઓગસ્ટે ભારતથી આઝાદી મેળવવામાં સફળ થયા!
પહેલી ધારની વાત હું સ્વતંત્રતા દિવસમાં માનતો નથી. આઝાદી દિવસ કદાચ ઇંગ્લેન્ડ ઉજવે તો મને વાંધો નથી.(એક સ્વ-ઘોષિત ઇતિહાસ સંશોધકની કબૂલાત)15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિવસ કહેવામાં આવે છે. કહેવાય છે કે 1947માં ભારતને આઝાદી મળી. પણ સવાલ એ છે કે — શેનાથી? કોનાથી? અને શા માટે આખો દેશ દર વર્ષે ધ્વજવંદન કરીને પોતાના જ ભૂતકાળને “ગુલામી”નું…
ઘરમાં મનોરંજન માટે પત્તા રમવા એ જુગારધારા હેઠળ ગુનો નથી: ગુજરાત હાઈકોર્ટ: ખાનગી એપાર્ટમેન્ટમાં મિત્રોના મનોરંજન માટે રમાતી રમત સામેના કેસ રદ કરવાનો મહત્વનો આદેશ
ધ ગ્રેટ વર્લ્ડ – અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો મિત્રો કે પરિચિતો પોતાના ઘરે નફા કે કમાણીના હેતુ વિના માત્ર મનોરંજન માટે પત્તા રમતા હોય, તો તેને જુગારધારાની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો ગણી શકાય નહીં. ન્યાયાધીશ પી. એમ. રાવલની અધ્યક્ષતામાં આ મામલે સુનાવણી કરવામાં આવી…
ગીરમાંથી સિંહ અને દીપડા મહેસૂલી વિસ્તારમાં આવતા ખેડૂતો અને માલધારીઓમાં ભારે રોષ
જંગલી પ્રાણીઓને જંગલમાં ખસેડવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહ, દીપડા, રોજ અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ રોજબરોજ મહેસૂલી વિસ્તાર અને ગામડાઓમાં ઘૂસીને કિંમતી પાલતું પશુઓ, ઘેટાં-બકરાં તેમજ નાના બાળકોને ફાડી ખાઈ રહ્યા છે, જેના…
ઘોઘા શહેર દેશભક્તિના રંગે રંગાયું: 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા સમગ્ર દેશ જ્યારે આઝાદીના પર્વ એટલે કે 15મી ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓમાં મગ્ન છે, ત્યારે ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર ઘોઘા શહેરમાં દેશભક્તિના માહોલ સાથે એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. 14 ઓગસ્ટ, 2026ના રોજ નીકળેલી આ યાત્રાએ સમગ્ર ઘોઘા શહેરને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું.શહેર ગલીએ-ગલીએ દેશભક્તિના નાદથી ગુંજી…
ભાવનગરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે માયાબેન કોડનાણીનું ધારદાર વક્તવ્ય, પીપીટી પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત લોકો થયા ભાવુક
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર દેશ આઝાદ થયો તેના એક દિવસ અગાઉ ૧૪ ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્મૃતિ દિવસ મનાવવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. આ જ પરંપરાગત પ્રથા અનુસાર ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ અને શુક્રવારના રોજ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર કાર્યાલય ખાતે વિનાશક વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત એક વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના…
