અખિલ ભારતીય કોલી સમાજ, દિલ્હીના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડા દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને ખાસ મુલાકાત અને સન્માન સમારોહ
સમાજની એકતા, મજબૂત સંગઠન, ગુણવત્તાયુક્ત શિક્ષણ, યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી ઉત્થાન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સાર્થક ચર્ચા કરી માર્ગદર્શન મેળવાયું ધ ગ્રેટ વર્લ્ડ, ન્યુ દિલ્હી અખિલ ભારતીય કોલી સમાજ, દિલ્હીના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાએ દિલ્હી સ્થિત નિવાસસ્થાને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે એક વિશેષ, સૌહાર્દપૂર્ણ અને આત્મીય મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ…
મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મૃત્યુ પર થતી વિચિત્ર ધાર્મિક વિધિઓ સામે ઉગ્ર વિરોધ: ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનું સનસનીખેજ નિવેદન
જંગલી પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાંથી હટાવવાની માંગ સાથે વન વિભાગ સામે ગંભીર સવાલો ઉઠાવતા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે વન વિભાગ અને વહીવટી તંત્રની કામગીરી સામે સ્થાનિક સ્તરે ભારે રોષ અને આશ્ચર્ય ફેલાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બોરડી ગામની સીમમાં ત્રણ બદામની એક સિંહણનું શંકાસ્પદ કે સ્વાભાવિક સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું….
ભાવનગર જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે શૈત્રુજી ડેમનું પાણી ૮/૯/૨૦૨૬ સુધીમાં છોડવા ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાની ઉગ્ર ચીમકી
તળાજા અને મહુવા સહિતના પંથકમાં ઉભા પાક સુકાઈ રહ્યા હોવાથી ૮/૯/૨૦૨૬ પહેલા તાત્કાલિક સિંચાઈનું પાણી આપવા અથવા સંપાદિત જમીન પરત કરવા પ્રમુખની માંગ ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર જિલ્લા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૧ મહિનાથી વરસાદ ન થવાના કારણે ખેડૂતોના કપાસ અને સિંગ સહિતના ઉભા પાક સુકાઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય…
પોરબંદરના લોહાણા સમાજમાં ચકચારી બનેલા ખૂન કેસમાં આરોપી જગદીશભાઈ રાયચુરાને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન મુક્ત કરાયા
ઘરના ઝઘડા અને આકસ્મિક મૃત્યુના આ કેસમાં જિલ્લા ન્યાયાધીશ સમક્ષ વકીલો દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને ધ્યાને રાખીને મહત્વનો ન્યાયિક નિર્ણય લેવાયો છે ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર શહેરમાં લોહાણા સમાજની અંદર અત્યંત ચકચારી બનેલા એક ખૂન કેસના મામલામાં ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પોરબંદરના બીરલા હોલની…
અખિલ ભારતીય કોળી સમાજના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાની દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત: સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા
ધ ગ્રેટ વર્લ્ડ, ન્યુ દિલ્હી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા; સાંસદ દ્વારા ચરખાની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી અખિલ ભારતીય કોળી સમાજના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાએ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ સાથે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને એક સૌહાર્દપૂર્ણ અને શુભેચ્છા મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન, ચાવડાએ…
ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – ખંભાળિયામાં રક્ષાબંધનપર્વે કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટી
– ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૮-૨૦૨૬ ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના સમયે બાઇક પર નીકળ્યા હતા, ત્યારે તેમના સ્કૂટર આડે એકાએક પશુ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ભાઈઓની નજર સામે જ 19 વર્ષીય બહેનનું ગંભીર…
ગઝલ સન્ડે : “બદલાય છે”
બદલાયે છે આવકારો ‘ ને વંદન બદલાય છે.માણસની સ્થિતિ પ્રમાણે સંબોધન બદલાય છે. પોતાના કામો બધા જયારે પૂરા થૈ જાય છે,ત્યારે ત્યારે માણસોનું હા વર્તન બદલાય છે. જયારે જયારે આવતી તું મારી સામે એ ઘડી,આંદોલિત આ શ્વાસનું આવાગમન બદલાય છે. તારા પગલાં જો પડે તો ખીલી ઉઠતું હોય છે,તારી જૂદાઈ થયે આખું ચમન બદલાય છે….
ભોજાવાડી ગામે કોળી સમાજની દીકરીની હત્યાના કેસમાં ન્યાય મેળવવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની કટીબદ્ધતા
નિધિબેનની હત્યા મામલે ન્યાય અપાવવા માટે માંડવી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વડીલો અને સમાજના આગેવાનોની બેઠકનું આયોજન ધ ગ્રેટ વર્લ્ડ, સુરત માંડવી તાલુકા અંતર્ગત આવતા ભોજાવાડી ગામે બનેલી એક અત્યંત દુઃખદ, સંવેદનશીલ અને હૃદયદ્રાવક ઘટનામાં કોળી સમાજની દીકરી નિધિબેનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ગંભીર અને સનસનાટીભર્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે…
પોરબંદરના કેદારશ્વર મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે અન્નકોટના અનોખા દર્શન: બીલનાથ મહાદેવના ભાતીગળ દર્શન અને અન્નકોટના લાભાર્થે શિવભક્તોને પાઠવવામાં આવ્યું અંતરથી આમંત્રણ
શ્રાવણ માસ એટલે શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર મહિનો છે, અને તેમાં પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારનું શિવભક્તો માટે અનેરું તથા વિશેષ મહત્વ રહેલું હોય છે. પોરબંદરના અલગ-અલગ શિવાલયોમાં શિવભક્તો માટે અવનવા અને આકર્ષક દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. તે જ પરંપરા મુજબ પોરબંદરના સૌથી જૂના અને પૌરાણિક કેદારશ્વર મંદિરે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે…
નવીબંદર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા યુવકને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન
સોમનાથ મંદિર પાસેથી સુરક્ષિત હાલતમાં મળી આવેલા યુવકને પોલીસ દ્વારા પરિવારને સોંપાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજૅન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તત્કાલિક શોધી કાઢવાની કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના…
