લેબેનોન : યુદ્ધવિરામ છે, મૃત્યુ પણ ચાલે છે.
ધ ગ્રેટ વર્લ્ડ, બૈરૂત. ઇઝરાઇલ અને લેબેનોન વચ્ચે 45 દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો, છતાં ઇઝરાઇલી હુમલા ચાલુ જ રહ્યા. ટાયર નજીક ‘હનૌઇઇ’ સિવિલ ડિફૅન્સ સૅન્ટ્ર પર ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 6 લોકો, જેમાં ત્રણ પૅરૅમૅડિક્સ, માર્યા ગયા. 20 થી વધુ ઘાયલ થયા. (The National)16 ઍપ્રિલ 2026 ના રોજ શરૂ થયેલ ઇઝરાઇલ-હિઝ્બૉલ્લાહ યુદ્ધવિરામ ઝડપભેર તૂટી…
ઇરાન ધમકી : ફરી હુમલો થયો તો યુદ્ધ સમગ્ર ક્ષેત્રમાં ફેલાશે
ધ ગ્રેટ વર્લ્ડ, તેહરાન. ઇઝરાઇલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ફેબ્રુઆરી 2026 ના અંતે ફાટી નીકળેલા “Twelve-Day War” પછી, ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. ઇરાન, અમેરિકા ભેજેલા 14-મુદ્દા ફ્રેમવર્ક ડીલ પ્રસ્તાવ પર 48 કલાકમાં જવાબ આપવાનો છે. (Time)ઇરાને ચેતવણી આપી છે કે જો ટ્રમ્પ ફરી હુમલો શરૂ કરશે, તો આ યુદ્ધ મધ્ય-પૂર્વ બહાર ફેલાઈ…
ગાઝામાં એક સપ્તાહમાં યુદ્ધવિરામ શક્ય : ટ્રમ્પ
ધ ગ્રેટ વર્લ્ડ, વૉશિંગ્ટન ડીસી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે એક મોટી જાહેરાત કરતાં કહ્યું કે ગાઝામાં “આગામી એક સપ્તાહ”માં યુદ્ધવિરામ થઈ શકે છે. ઓવલ ઓફિસમાં તેમણે જણાવ્યું, “હું ઘણા લોકો સાથે વાત કરતો હતો. અમને લાગે છે કે આ સપ્તાહ દરમ્યાન અમે યુદ્ધવિરામ મેળવી શકીશું.” (aol) આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે ગાઝામાં ફરી…
નવા રતનપરના લોકપ્રિય સરપંચ ગૌતમ બારૈયાની અનોખી પહેલ: પોતાના ખર્ચે ગામને કર્યું ઝગમગતું, વીજ કટોકટીમાં તાત્કાલિક કામગીરી કરાવી
ભૂતકાળના શાસકોની સરખામણીએ જનસેવાનો નવો રાહ ચીંધતા સરપંચ; વિકાસ વિરોધી તત્વોના કાવતરાં વચ્ચે પણ લોકહિતના કાર્યો અવિરત ચાલુ ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર ગામના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણ માટે જ્યારે કોઈ લોકપ્રતિનિધિ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે, ત્યારે તે પ્રજાના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરે છે. નવા રતનપર ગામના યુવા અને લોકપ્રિય સરપંચ ગૌતમ બારૈયાએ આવું…
ભાડું ન ચૂકવનારને દુકાનનો કબજો રાખવાનો કોઈ હક નથી: પોરબંદર સિવિલ કોર્ટનો મહત્વનો ચુકાદો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના મુખ્ય કેદારેશ્વર મંદિર રોડ પર આવેલા રીયલ શોપિંગ સેન્ટરમાં મિલકત ધરાવતા ભુપેન્દ્ર મણીલાલ દાસાણી અને અન્ય ભાગીદારો દ્વારા પોતાની માલિકીની એક દુકાન ૧૧ મહિનાના લીવ એન્ડ લાયસન્સ કરારથી રોહિત ઈશ્વરલાલ પાલાને ભાડે આપવામાં આવી હતી. આ દુકાનનું માસિક ભાડું રૂપિયા ૨,૨૦૦ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, દુકાન ભાડે લીધા બાદ…
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસ ટી નિગમ ની ભરતીઓ ના સંદર્ભે પ્રાથમિક સારવાર ના વર્ગો કરાશે
ફોર્મ ભરવા માટે છેલ્લા અભ્યાસ ની માર્કશીટ ની કોપી, આધારકાર્ડ ની કોપી, અને જન્મ તારીખ ના આધાર વાળું કોઈપણ દસ્તાવેજ સાથે લાવવું. પ્રવેશ લેવા માટે કોઈપણ વ્યક્તિ આવી ને પ્રવેશ ફોર્મ ભરી , જરૂરી ફી ભરી પ્રવેશ કનફર્મ કરાવી શકે છે. પ્રવેશ બાદ પ્રાથમિક સારવાર ની તાલીમ 8 દિવસ દરરોજ 2 કલાક લેવા ની રહે…
જામનગરના એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના આત્મશ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર જામનગર શહેરમાં વડીલોની સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર સંચાલિત એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ દ્વારા એક અનોખી અને ધાર્મિક પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો પોતાના પરિવારના પિતૃઓના મોક્ષ માટે ધાર્મિક વિધિઓ અને કથાઓનું આયોજન કરતા હોય છે, પરંતુ આ આશ્રમે એક ડગલું આગળ વધીને…
કુતિયાણા પોલીસની મોટી સફળતા: કેશોદના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો નામચીન આરોપી છરી સાથે ઝડપાયો
પોલીસ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર ઈશ્વરીયા ગામનો વિજય વિંઝુડા બલેનો કાર અને હથિયાર સાથે આખરે લોકઅપ ભેગો ધ ગ્રેટ વર્લ્ડ, કુતિયાણા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ૧૬ મે ૨૦૨૬ થી ૩૦ મે ૨૦૨૬ સુધીની એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં…
પોરબંદરમાં સગાઈ તૂટવાની અદાવતમાં યુવતીની ઘાતકી હત્યા
બે માસથી ચાલતા ગૃહકલેશ બાદ યુવતીના પરિવારે સગાઈ તોડવાનું કહેતા જ ભડકેલી સાસરી પક્ષની ત્રિપુટીએ ઘરમાં ઘૂસી ખેલાવ્યો લોહિયાળ ખેલ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરના હાર્દ સમાન કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગાઈ તૂટવાના મનદુઃખમાં એક નિર્દોષ યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સગાઈના પવિત્ર સંબંધમાં પડેલી તિરાડ આખરે લોહિયાળ…
જેતલસર જંક્શન રેલવે સ્ટેશનનું ઝડપભેર થઈ રહ્યું છે કાયાકલ્પ, મુસાફરોને ટૂંક સમયમાં મળશે વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ
શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલ જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક અવસંરચના વિકાસના હેતુસર વ્યાપક સ્તરે પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ કાર્યો પૂર્ણ થયા બાદ જેતલસર જંક્શન એક આધુનિક, સુગમ, સુરક્ષિત અને મુસાફરમૈત્રી રેલવે સ્ટેશન તરીકે નવી ઓળખ સ્થાપિત કરશે.તા. 19 મે 2026…
