Headlines

ઘોઘા પંથકમાં કૃષિ પૂર્વાનુમાન: આગામી સોમવારથી વરાપ નીકળતા ખેડૂતોને દવાનો છંટકાવ અને ખાતર વ્યવસ્થાપનમાં મળશે મોટી રાહત

ભેજનું પ્રમાણ ઘટતા સોમ-મંગળથી ખેતીકીય કાર્યો માટે ઉત્તમ સમય ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં પ્રવર્તમાન હવામાન અને ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અતિ મહત્વની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન પાકને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જો હવામાં…

Read More

ભાવનગરના ઘોઘા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આગામી ૨૪ કલાક ભારે વરસાદની ચેતવણી

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં આજે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આખો દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાન સમયમાં પંથકનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા જેટલું ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અને વર્તમાન…

Read More

પહેલી ધારની વાત – નારન બારૈયા: શું રાધાની મૂર્તિઓ કૃષ્ણના મંદિરમાંથી હટવી જોઈએ?

પહેલી ધારની વાત – નારન બારૈયા: ઇતિહાસને ઇતિહાસ રહેવા દો… જમાનો બદલાઈ ગયો છે સાહેબ! પહેલાંના જમાનામાં ઇતિહાસ લખવા માટે ‘હેરોડોટસ’ જેવા ઇતિહાસકારોને આખી દુનિયા ફરીને, કાંટાળા રસ્તાઓ કાપીને, ધૂળ ફાકીને માહિતી એકઠી કરવી પડતી હતી. પણ આજે? આજે તો લેખકને ઘરે બેઠા બેઠા ગરમાગરમ ભજીયાં ખાતા ખાતા ‘ઐતિહાસિક નવલકથા’ લખવાનો વિચાર આવે છે. કલમ…

Read More

[પહેલી ધારની વાત – નારન બારૈયા ] નોબેલનું ‘નખરેલું’ નાટક: જ્યારે પૉપ સિંગર બોબ ડિલને સ્વીડિશ અકાદમી સાથે લાંબું લાંબું લબડજંતર કર્યું

નારન બારૈયા આ દુનિયામાં એવોર્ડની ભૂખ કેટલાક લોકોને એવી હોય છે કે બે પાંદડે થયેલો માણસ પણ પાડોશી પાસેથી પક્ષી ઘરનું ઉદ્ઘાટન કરાવવા માટે એવોર્ડની પ્લેટ તૈયાર રાખતો હોય છે. પરંતુ બીજી તરફ દુનિયાના એવા અજીબોગરીબ મહાપુરુષો પણ થઈ ગયા છે, જેમણે વિશ્વના સૌથી મોટા ગણાતા ‘નોબેલ પ્રાઈઝ’ની એવી તો ફજેતી કરી છે કે સ્વીડિશ…

Read More

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ: ​નવસભ્ય ધાર્મિક સમિતિની રચના અને મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા

દિપ્તી ઠાકર, અયોધ્યા ​અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન અયોધ્યાના મુખ્ય પરિસરમાં વિવિધ ધાર્મિક અને વ્યવસ્થાકીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી આવેલા અનેક પ્રમુખ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને લઈને સમગ્ર ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા અને…

Read More

પોરબંદરમાં કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવ ઉજવાશે: પાલખીયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમો સાથે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર નરસંગ ટેકરી સમસ્ત કોળી સેવા સમાજ દ્વારા આગામી તારીખ પચીસ જુલાઈ અને શનિવારના રોજ ઓગણીસમાં રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના નરસંગ ટેકરી સાંઈ બાબા મંદિર પાછળ સ્થિત રામદેવજી મહારાજ મંદિર ખાતે આ ધાર્મિક ઉત્સવ યોજાશે. કાર્યક્રમના પ્રારંભે તારીખ પચીસ જુલાઈ બે હજાર છવીસના રોજ બપોરે ત્રણ…

Read More

રાજગોર બ્રાહ્મણ મરણ: ચૂણા/ભાવનગર

ચુણા નિવાસી હાલ ભાવનગર સ્વ વિજયાબેન દયાશંકર જાની (ઉ. વ ૭૫) તે સ્વ.દયાશંકર શિવશંકર જાની ના ધર્મ પત્ની તથા સ્વ પ્રભાશંકર દયાશંકર જાની તથા કૈલાશબેન જયેશકુમાર જોશી (અમૃતવેલ) ના માતુશ્રી તથા શ્રી રવિશંકર તથા રમીલાબેન ના દાદી તથા ચુણા નિવાસી સ્વ કનૈયાલાલા નારણજીભાઈ જાની તથા શ્રી રતિભાઈ નારણજીભાઈ ના નાનાભાઈ ના પત્ની તથા શ્રી લક્ષ્મીશંકર…

Read More

ભારે વરસાદના કારણે ભાવનગર ડિવિઝનની વિવિધ ટ્રેનો રદ અથવા ડાયવર્ટ

શંભુ સિંહ ભાવનગર પાણી ભરાવા અને ખરાબ હવામાનને કારણે મુસાફરોની સુરક્ષા માટે રેલવે દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા ભારે વરસાદ, પાણી ભરાવા તથા ઓપરેશનલ કારણોસર પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ દોડતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના પરિચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રેન નંબર 19015 દાદરથી પોરબંદર વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે…

Read More

પોરબંદરમાં વર્ષોથી નાસતા ફરતા સજાના વોરંટવાળા આરોપીને પકડી પાડતી કમલાબાગ પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વર્ષ ૨૦૧૬ના ઘરેલુ હિંસા અને ભરણપોષણના કેસમાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા વોરંટવાળા આરોપીને ઝડપી લેવામાં કમલાબાગ પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. પોરબંદર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સખત…

Read More

પહેલી ધારની વાત : નારન બારૈયા: વેશ્યાઓ સાથે હરીફાઈ કરી રહેલા કહેવાતા લોકસાહિત્યકારો અને હાસ્યકારો : માયા આહીર જેવા અભણ કલાકારો જનતાને “દૂ” બનાવે છે

પહેલી ધારની વાત – નારન બારૈયા વેશ્યાઓ, મુજરો કરનારી બાઈઓ અને આજના ગુજરાતના કહેવાતા લોકસાહિત્યકારો વચ્ચેની ભેદરેખાઓ હવે ભૂંસાતી જાય છે. જે રીતે ચોક્કસ કલાકો માટે ખરીદાયેલી વેશ્યા તેને ખરીદનાર પ્રેમી ને પૂરતી સર્વિસ આપે છે અથવા તો મુજરો કરનારી બાય જે રીતે મુજરાના આયોજકોને પૂરતો સંતોષ પોતાના ગીતડાઓ અને હડપલાઓ દ્વારા આપે છે એ…

Read More