ભાવનગર ખાતે વિદ્યાર્થીઓએ કરાટેની કઠિન પરીક્ષા સફળતાપૂર્વક આપી
વિપુલ હિરાણી ભાવનગર તા.૨૦ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા,…
વિપુલ હિરાણી ભાવનગર તા.૨૦ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓને કરાટે જેવી કલા શીખવે છે. આજના અતી ભણતરના સમયમાં જ્યારે બાળકો રમતગમતથી વિમુખ થઈ મોબાઈલની દુનિયામાં રચાપચીયા રહે છે તેવા સમયે વિદ્યાર્થીઓમાં શારીરિક- માનસિક વિકાસ થાય તે હેતુસર ભાવનગરના શિહાન પ્રદીપ પારેખ ઘણા વર્ષોથી કરાટેની પ્રવૃત્તિ…
વિપુલ હિરાણી ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…
વિપુલ હિરાણી ભાવનગર તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં હાલ રમઝાનમાં તેમજ ઈદના તહેવારના અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસતંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા, એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા, એસઓજી પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. એન.એચ. જોશી સહિતનાં પોલીસ અધિકારીઓ…
જિલ્લાના અનુભવી અધિકારીઓની અન્યત્ર બદલી, જ્યારે રાજ્યભરના 80 કર્મચારીઓ પ્રભાવિત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્યભરમાં નાયબ મામલતદાર વર્ગ-3 ના કર્મચારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. સચિવાલય, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત હુકમ મુજબ સમગ્ર રાજ્યના કુલ 80 નાયબ મામલતદારોની બદલીના આદેશો આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં ભાવનગર…
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ – કપડાની ખરીદી કરવા જતા યુવાનને કાળનો ભેટો – ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ પર બેસીને કપડાની ખરીદી કરવા જઈ રહેલા એક બે મિત્રોના મોટરસાયકલ સાથે એક બુલેટના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સલાયાના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઈજાઓ થવા પામી હતી. …
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ ખંભાળિયા નજીક આવેલા મહત્વના એવા શક્તિનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમનો આજે જન્મદિવસ છે. તારીખ 20-03-1992 ના રોજ જન્મેલા પૂનમબેન આજે 33 વર્ષ પૂર્ણ કરી 34 માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગ્રામ પંચાયત વિસ્તારના પ્રશ્નોના…
– ઘટના સ્થળે પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬ યાત્રાધામ દ્વારકામાં આજથી આશરે દોઢ માસ પૂર્વે ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કર્યા બાદ ખંભાળિયાના વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં પોલીસે ઘટના સ્થળે આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. સમગ્ર દ્વારકા…
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬ દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીના ઘરે ગત તા. 13 મે 2015 ના દિને ધસી આવેલા આરોપી દેવજી ઉર્ફે દેવુભા વિરાભા માણેક અને બાલુભા ઉર્ફે બલીભા વિરાભા માણેક વિગેરેએ “તમે મારા દીકરા બલીને ગઈકાલે કેમ પોલીસમાં પકડાવી દીધેલ છે?” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. આ પછી આરોપીઓએ…
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ભાતેલ રહેતા એક આસામીની વાડીમાં આજરોજ કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અહીં રાખવામાં આવેલા કેટલાક પાકની જણસ તથા ટ્રેક્ટરમાં નુકસાની થવા પામી હતી. આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ…