Headlines

The Great Impact : નવારતનપરમાં વોર્ડ નંબર 6ના સભ્ય મધુબેન ગેરલાયક થતાં છગન દયાળ બારૈયાનું રાજકારણ ખતમ થયાના પગલે અનિષ્ટ તત્વોનો સફાયો કરવા માટે ખુદ ગબ્બર (ગૌતમ) સક્રિય: તેરા ક્યા હોગા પલિયા?

નારન બારૈયા, નવારતનપર, 11 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવારતનપર ગામના ડામાડોળ થઈ ગયેલા રાજકારણમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ખુદ પંચાયતના સભ્યો જ વિકાસને રૂંધવાની પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા છે ત્યારે ખુદ ગબ્બર એટલે કે ખુદ  ગૌતમ સરપંચ પંચાયતમાં ઘૂસી ગયેલા અનિષ્ઠ તત્વોનો સફાયો કરવા માટે સક્રિય થયા છે અને તેમાં ૩ સંતાન ધરાવનાર છગન દયાળ…

Read More

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષી એકતામાં ગાબડું કે નવી રણનીતિ?

નવી દિલ્હી, તા. ૧૦દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષી દળોએ મોરચો ખોલતા લોકસભા સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સોંપી છે. આ પગલાએ સંસદના આગામી દિવસો તોફાની બનવાના સંકેત આપી દીધા છે.૧૧૮ સાંસદોનું સમર્થન, પણ મોટા નામો ગાયબમળતી માહિતી મુજબ, આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર કુલ ૧૧૮ સાંસદોએ…

Read More

સીદસરા ગામે ઝુપડપટ્ટીમાં આગનું છમકલું

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નોંધપાત્ર જહેમત બાદ…

Read More

રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવનગર અને અલંગ ખાતે દાત ના રોગો નો વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પ

સુમિત ઠક્કર ,ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૬ સોમવારે નેશનલ ટૂથ-એક ડે નિમિતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સંચાલિત દિવાનપરા રેડક્રોસ ભવન અને રેડક્રોસ હોસ્પિટલ અલંગ ખાતે દાંત ના નિષ્ણાત ડૉકટર દ્વારા દાંત ની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી, તેમજ દાંત માં થતા રોગોની માહિતી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ડો દિલીપભાઈ વાળા…

Read More

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન ખબર જગત , પોરબંદર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1,…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. શંકરલાલ રામશંકર શુક્લના પુત્ર સુનિલભાઈ (ઉ.વ. 60) તે નવીનભાઈ (પેન્ટર) અને સરોજબેન (ભુજ)ના ભાઈ, નીતાબેનના દિયર અને રોહિતના પિતરાઈ ભાઈ તારીખ 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 12 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.  _____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ટેકનોલોજીકલ ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય અંગે સ્પીપામાં વિશેષ વ્યાખ્યાન યોજાયું: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ‘જય વિજ્ઞાન’ થી ‘જય અનુસંધાન’ અને સોવરિન AI દ્વારા સુશાસન સ્થાપવા ડૉ. પી. એમ. અનવરથમનું આહવાન

મુકેશ પંડિત , અમદાવાદ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘અટલ વ્યાખ્યાનમાળા’ના પાંચમા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પી. એમ. અનવરથમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુશાસન વચ્ચેના અતૂટ સંબંધ પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ટેકનોલોજીના…

Read More

ખંભાળિયા: નયારા એનેર્જીના સહયોગથી 500થી વધુ વિદ્યાર્થીઓએ સોફ્ટ સ્કિલ્સ તાલીમ મેળવી

– મોટા માંઢામાં ગૌશાળાનું નવીનીકરણ: સીએસઆર હેઠળના વિવિધ પ્રકલ્પોની સરાહના – – સિંહણ, મોટા લાખિયા અને વાડીનારમાં પશુધન સંવર્ધન અંગે કાર્યક્રમો યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલી વિશ્વ સ્તરની કંપની નયારા એનેર્જીના સહયોગથી જામનગર અને દ્વારકા જિલ્લામાં રોજગાર કૌશલ્ય અંગેની સોફ્ટ સ્કિલ્સ તાલીમ પૂર્ણ કરનારા 500થી વધુ સ્થાનિક યુવાનોને…

Read More

ચોરવાડના કૂકસવાડા ગામે પ્રગતિશીલ ખેડૂત કોળી સમાજના અગ્રણી કચરાભાઇ દેવસીભાઇ જોરાએ પ્રાકૃતિક ખેતી કરીને રાષ્ટ્રનો પ્રગતિશીલ એવોર્ડ મેળવતાં કેશોદના ધારાસભ્ય રાજ્યના પૂર્વ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમમે મુલાકાત લીધી

“એક દેશી ગાયના ગોબરથી 30 એકર જમીનમા ખેતી થઇ શકે:” ખેડૂત કચરા ભાઈ જોરા ધ ગ્રેટ વર્લ્ડ, જૂનાગઢ ચોરવાડનાં કુક્સવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત કચરાભાઈ દેવશીભાઇ ભાઇ જોરાએ પ્રાકૃતિક ખેતી કરીને રાષ્ટ્રિય અને રાજ્ય નાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રના એવોર્ડ મેળવનાર ખેડૂતની મુલાકાત કેશોદના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ પશુપાલન મંત્રી દેવાભાઈ માલમે મુલાકાત લીધી હતી. તેની સાથે…

Read More

પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા માનવસેવા પહેલ: ખાટલા વિતરણ કાર્યક્રમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં સમાજના જરૂરિયાતમંદ વર્ગના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજરોજ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે ખાટલા (પલંગ) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના રોડ તથા ગલી વિસ્તારોમાં સફાઈ કાર્ય કરતા તેમજ ઝૂંપડામાં રહેતા કામદારોના પરિવારજનો માટે આયોજિત આ માનવસેવા કાર્ય અંતર્ગત કુલ 100 ખાટલા (પલંગ) નું…

Read More