Headlines

કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬        કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 04 સી.આર. 6102 નંબરની ટાટા નેક્સન મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 13 એચ. 7753 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પબાભાઈ હાજાભાઈ ચાવડા નામના વૃદ્ધને અડફેટે લેતા તેમને…

Read More

ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર: લાયસન્સ દીઠ રૂ. 3થી 8 હજાર પડાવતો હતો

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬     કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે ઝડપી લઇ, બે દિવસના રિમાન્ડ પર લીધો છે.      કલ્યાણપુર સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકારની વિગત મુજબ કલ્યાણપુરમાં…

Read More

ભાવનગરના નવારતનપર ગામના માસૂમ બાળકનું મુંબઈમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ: પિતાએ લીવર દાન કરી પુત્રનો જીવ બચાવ્યો પણ હવે સારવારના લાખોના ખર્ચ સામે ગરીબ પરિવાર લાચાર

​ ​નાણાવટી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા પુત્રને બચાવવા પિતાએ જમીન આસમાન એક કર્યા ઓપરેશન સફળ થયા બાદ પણ ૧૬.૫૦ લાખથી વધુનું બિલ ભરવા માટે કેશાભાઈ બારૈયાએ દાતાઓ પાસે મદદની જાહેર અપીલ કરી ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ગુજરાતના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં રહેતા એક સામાન્ય પરિવાર પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ…

Read More

અખાત્રીજ (અક્ષય તૃતીયા)” નિમિત્તે 20 એપ્રિલ, 2026ના રોજ પાલિતાણા થી બાન્દ્રા માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, ટિકિટ બુકિંગ 17 એપ્રિલથી શરૂ થશે

શંભુ સિંહ, ભાવનગર યાત્રીઓની સુવિધા તેમજ “અખત્રીજ (અક્ષય તૃતીયા)”ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃટ્રેન સંચાલન…

Read More

હવામાન ખાતાની આગાહીઓ હવે પડે છે સાચી

પરિચય ગુજરાતમાં હવામાન નિયંત્રણને લઈને હવામાન ખાતાનો મહત્ત્વ પૂરો પાડવાનો ઉદેશ્ય એ છે કે તે ઊંડાણપૂર્વકની અને સમય અનુસાર અદ્યતન માહિતી પ્રદાન કરી શકે. ગુજરાત રાજ્ય, તેના દ્રષ્ટાંક અને અપૂરતું સ્ત્રોત બંનેને ધ્યાનમાં રાખીને, હજારો વર્ષે હવામાન પરિવર્તના અને તેના પરિણામોના સર્જનાનો એક લંબિયાભ ભાગ માનવામાં આવે છે. હવામાન ખાતાની આગાહી ઉપર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય…

Read More

પોરબંદર પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે લીધેલા પગલાંઓ: શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા સઘન કાર્યવાહી

પોરબંદર, [આજની તારીખ]: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોરબંદર પોલીસે સઘન અને proactive પગલાં લેવાનું શરૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, અસામાજિક તત્વોને કાબૂમાં લેવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક સુનિયોજિત…

Read More

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પોલીસ એક્શનમાં: 685 હથિયારો જમા, 30 અસામાજિક તત્વો તડીપાર

​ચૂંટણી આચારસંહિતાના અમલ દરમિયાન 1856 શખ્સો સામે અટકાયતી પગલાં અને 3.69 લાખનો દારૂ ઝડપી પાડતી પોલીસ: કુલ 4172 વાહનોનું સઘન ચેકિંગ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને અનુલક્ષીને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિમય અને ભયમુક્ત…

Read More

ફેમિલી કોર્ટનો સજા પામેલો નાસતો ફરતો આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા ગફાર નુરમામદભાઈ ખફી નામના 44 વર્ષના સુમરા શખ્સને જામનગરની ફેમિલી કોર્ટ દ્વારા સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ ઉપરોક્ત શખ્સ છેલ્લા ઘણા સમયથી ધરપકડથી બચવા નાસતો ફરતો હોવાથી આને અનુલક્ષીને જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્રની સધન કાર્યવાહી

– 10 શખ્સો સામે પાસા, 603 હથિયાર જમા લેવાયા – – એનડીપીએસનો ગુનો દાખલ થયો – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી અને ફરાર ગુનેગારોને ઝડપી લેવા, ગંભીર ગુના સબબ પાસા કાર્યવાહી,…

Read More

અનંત અંબાણી દ્વારા “નિઃસ્વાર્થ અનંત સેવા” -રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા

– – અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના માટે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬        રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની વિના મૂલ્યે 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા…

Read More