મોરારીબાપુની દિલ્હી અને ઈંદોરની આગ કરુણાંતિકામાં અવસાન પામેલાઓને હાર્દિક-આર્થિક શ્રધ્ધાંજલિ
વિપુલ હિરાણી ભાવનગર તા.૧૯ દિલ્હીમાં પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંકના બિલ્ડિંગમાં આગ લાગી હતી…
વિપુલ હિરાણી ભાવનગર તા.૧૯ દિલ્હીમાં પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંકના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને જોતજોતામાં ત્રણ બાળકો સહિત ૯ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના સુપ્રસિદ્ધ ચોપાટી વિસ્તારમાં આવેલ ગુજરી બજારમાંથી આજે એક પ્રામાણિકતા અને તંત્રની સતર્કતાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બજારમાં ખરીદી દરમિયાન એક નાનું પર્સ મળી આવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પર્સમાં રોકડ રકમ રહેલી છે. બજારમાં…
ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરને મળતા આ અંગે ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડીની પાસે પોતાની…
– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે. અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર…
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના…
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ જામ ખંભાળિયા: વૈધ જે.પી. પોપટ વાળાના જયેષ્ઠ પુત્ર જેન્તીલાલ જેઠાલાલ પોપટ (ઉ.વ. ૭૯) તે અનીલભાઈ (ડાયાભાઈ) તથા ભરતભાઈ તેમજ હેતલબેન રાકેશકુમાર પાબારીના પિતાશ્રી તેમજ વિજયભાઈ, હર્ષદભાઈ, હરેશભાઈ અને પંકજભાઈના મોટાભાઈ તથા સ્વ. ગોકલદાસ ખીમજીભાઈ રાયચુરા (રાવલ વાળા)ના જમાઇ તા. ૨૧ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર…
એગ્રોસેલ કંપનીની VRTI સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખેડૂતો અને પશુઓ માટે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ ભાવનગર: ભાવનગર તાલુકાના જુના રતનપર ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગામના બીડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ‘માળીનું તળાવ’ ને ઊંડું ઉતારવાના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગામના જળસ્તર સુધારવા અને ખેતીવાડી…
Filmorium: Naran Baraiya ધુરંધર – ધ રિવેન્જ: આદિત્ય ધરની એ હિંમત જેનાથી પાકિસ્તાની રાજકારણીઓને ‘ડબલાં’ ગોતવા ભારે પડી ગયા! ફિલ્મોરિયમ – નારન બારૈયા ફિલ્મી દુનિયાના બોક્સ ઓફિસ પર સાચા અર્થમાં ‘ધુરંધર’ સાબિત થયેલા દિગ્દર્શક આદિત્ય ધરની નવી પ્રસ્તુતિ “ધુરંધર: ધ રિવેન્જ” રિલીઝ થઈ એના પહેલા જ દિવસે જોઈ નાખી. સાચું કહું તો, જ્યારે આ શ્રેણીનો…
એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની સક્રિયતા વધી: ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૫માં ગુનાખોરીના આંકડા અડધા થયા ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની રહી હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડા (એસપી) ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ પોરબંદર પોલીસે મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી…