ઓખામાં સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય બોટના રજીસ્ટ્રેશન નંબરના આધારે માછીમારી કરતા શખ્સ સામે ગુનો
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬ ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી…
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬ ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય એક માછીમારી બોટના રજીસ્ટ્રેશન નંબર મેળવીને માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના…
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬ ખંભાળિયા શહેર તથા સલાયા શહેર મંડળની એક બેઠકનું આયોજન તાજેતરમાં અત્રેની વાંઝા જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર ખંભાળિયા શહેર મંડળ બેઠક તથા સલાયા શહેર મંડળ બેઠકમાં પધારેલ જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્માજી, જિલ્લા ભાજપના મહામંત્રી તથા ખંભાળિયા શહેર મંડળના…
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના વાડીનારથી કુરંગા સુધી તાજેતરમાં નેશનલ હાઈવેનું નિર્માણ થવા પામ્યું છે. અહીં સર્વિસ રોડ, રાજમાર્ગ અને ગામમાં જતા રસ્તાઓને જોડવામાં આવે છે, તે સ્થળોએ જરૂરી ઢાળિયાઓ યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હોવાની બૂમ ઊઠવા પામી છે. બે અલગ અલગ રસ્તા અલગ અલગ રસ્તાઓના ઢાળિયાઓ…
અશાંતધારો લાગુ થયા બાદ સૌરાષ્ટ્ર માં પ્રથમવાર ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાય વિપુલ હિરાણી ભાવનગર તા.૧૯ ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને…
વિપુલ હિરાણી ભાવનગર તા.૧૯ દિલ્હીમાં પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંકના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને જોતજોતામાં ત્રણ બાળકો સહિત ૯ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના સુપ્રસિદ્ધ ચોપાટી વિસ્તારમાં આવેલ ગુજરી બજારમાંથી આજે એક પ્રામાણિકતા અને તંત્રની સતર્કતાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બજારમાં ખરીદી દરમિયાન એક નાનું પર્સ મળી આવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પર્સમાં રોકડ રકમ રહેલી છે. બજારમાં…
ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરને મળતા આ અંગે ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડીની પાસે પોતાની…
– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે. અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર…
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ શીખવા આવ્યો હતો. અહીં તેને કામ બરાબર આવતું ન હોવાથી તેને પોતાના વતનમાં પોતાના ઘરે જવું હતું. જેથી કામના ટેન્શનમાં તેણે ગુરુવારે રાત્રિના…