Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત પોલીસ અધિકારીઓની આંતરિક બદલી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ આજરોજ એક સામૂહિક ઓર્ડર જારી કરીને છ પી.આઈ. તેમજ એક પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરી છે. જેમાં ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.       જ્યારે પી.આઈ. વી.કે. કોઠીયાને સાઇબર ક્રાઇમમાંથી દ્વારકા, આર.એન. હાથલીયાને…

Read More

બેટ દ્વારકાના હનુમાન દાંડી ખાતે હનુમાનજીના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

– પિતા-પુત્રના દિવ્ય સ્વરૂપને અન્નકૂટ મનોરથ યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬        ઓખા મંડળમાં બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્ર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજતાં હોય. અનેક ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ પાવનધામમાં આજરોજ ચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હનુમાનજીની જન્મજયંતિના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે બેઠક યોજાઈ

– જિ. પંચાયત, તા. પંચાયત, નગરપાલિકાની ચૂંટણી માટે નોડલ અધિકારીઓને માહિતી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬         રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન…

Read More

પહેલી ધારની વાત : નારન બારૈયા : બૂબુડાનાથનું ‘ગ્લોબલ વોર્નિંગ’ પુરાણ: ટ્રમ્પની ટ્રેજેડી, પુતિનનો પસ્તાવો અને મોદીનું ‘મીડિયા-મેનેજમેન્ટ’!

પહેલી ધારની વાત : નારન બારૈયા બૂબુડાનાથનું ‘ગ્લોબલ વોર્નિંગ’ પુરાણ: ટ્રમ્પની ટ્રેજેડી, પુતિનનો પસ્તાવો અને મોદીનું ‘મીડિયા-મેનેજમેન્ટ’! ​ગઈકાલે રાત્રે સંત બૂબુડાનાથ જ્યારે કાલભૈરવના દિવ્ય વાહનમાંથી સીધા ‘જીઓ-પોલિટિકલ એનાલિસ્ટ’ના અવતારમાં પ્રગટ થયા, ત્યારે એમની પોતાની દિવ્ય અને ભવ્ય પૂંછડીનો લય કોઈ સુપરસોનિક મિસાઈલ જેવો હતો. એમણે પોતાની એક ભવ્ય અને દિવ્ય આંખ દબાવીને મને અત્યંત ગંભીર…

Read More

ગાંડાનું ગૃપ ?!: ભાવનગરના હાથબની મંગલ ભારતી લોકશાળાનું પતન: જાહોજલાલીથી બદનામી સુધીની સફર : એક સમયે જ્યાં પ્રવેશ પામવો અઘરો હતો ત્યાં મેનેજમેન્ટ જ વિદ્યાર્થીઓને લાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે આજીજી કરે છે !

​એક સમયની પ્રતિષ્ઠિત સંસ્થા હવે વિદ્યાર્થીઓ માટે વલખાં મારે છે: નબળું મેનેજમેન્ટ અને કૌભાંડોએ શિક્ષણધામને બનાવ્યું બદનામ ​નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ શિક્ષણ જગતમાં એક સમયે જેનું નામ આદર સાથે લેવાતું હતું અને જ્યાં પ્રવેશ મેળવવો એ ગર્વની વાત ગણાતી હતી, તેવી ભાવનગર તાલુકાના હાથબ બંગલા વિસ્તારમાં આવેલી ‘મંગલ ભારતી લોકશાળા’ આજે પોતાના અસ્તિત્વની લડાઈ…

Read More

પોરબંદર નગરપાલિકાના ડબ્બામાં પશુઓ પ્રત્યે ક્રૂરતા: ક્ષમતા કરતા વધુ ઢોર રાખવા બદલ કલેક્ટર સુધી પહોંચી ફરિયાદ

​પશુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિએ મ્યુનિસિપલ કમિશનર અને વેટરનરી અધિકારી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો: પાયાની સુવિધાઓના અભાવે પશુઓના જીવ જોખમમાં ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર નગરપાલિકા દ્વારા સંચાલિત પશુઓના ડબ્બા અને હોલ્ડિંગ ફેસિલિટીમાં પશુઓની અત્યંત દયનીય અને ગેરકાયદેસર સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ઓનરરી પ્રતિનિધિ હેમલ મહેતા દ્વારા આ મામલે મ્યુનિસિપલ…

Read More

શોકમગ્ન ભાવનગર: જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન ગોસાઈનું નિધન

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરની સર તક્તસિંહજી હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા (HOD) અને જાણીતા પેડિયાટ્રીશન ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન મનસુખપરી ગોસાઈનું આજે દુઃખદ અવસાન થયું છે. 72 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લેતા ગોસાઈ પરિવાર સહિત સમગ્ર ભાવનગરના તબીબી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ​સેવાભાવી વ્યક્તિત્વની વિદાય ​મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ…

Read More

રાજ્યમાં 17 તલાટી-મંત્રીઓની ભાવનગર જિલ્લામાં નિમણૂક: નવારતનપરના નવા તલાટી-મંત્રી તરીકે પ્રદીપ મહેતા હાજર: વર્તમાન તલાટી-મંત્રી દલસુખ જાની ટૂંક સમયમાં ચાર્જ સોંપીને ચાર્જ છોડશે

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આદેશ અનુસાર, રાજ્યભરમાં તલાટી કમ મંત્રીઓની આંતર જિલ્લા બદલીઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક બદલી પામીને આવેલા તલાટીઓની નિમણૂકના હુકમો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે. ​નવારતનપર ગ્રામ પંચાયતમાં નવા તલાટીની…

Read More

સુરતમાં અશાંતધારો અમલી હોવા છતાં લિંબાયતની અનેક સોસાયટીઓમાંથી હિન્દુઓનું નામોનિશાન મટી રહ્યું છે: ધારાસભ્ય સંગીતા પાટીલ

​સુરતના લિંબાયતમાં હિન્દુ પરિવારોના પલાયનનો ગંભીર મુદ્દો: ધારાસભ્ય સંગીતા પાટીલે વિધાનસભામાં વ્યક્ત કરી વ્યથા ​અસામાજિક તત્વોના ત્રાસ અને ધાર્મિક અસહિષ્ણુતાને કારણે હજારો તેલુગુ અને સ્થાનિક હિન્દુ પરિવારો ઘર વેચીને જવા મજબૂર ​સુરત: ​સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વસતીનું સંતુલન બગડી રહ્યું હોવાની અને હિન્દુ પરિવારો પલાયન કરી રહ્યા હોવાની ગંભીર વિગતો પ્રકાશમાં આવી છે….

Read More

નવા રતનપરના યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ: સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બનાવનું કારણ અકબંધ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના ૨૪ વર્ષીય યુવક મેહુલ મકાભાઈ પરમારે ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મેહુલ ભાવનગરના એક ખાનગી યુનિટમાં કામ કરે છે. ગઈકાલ તારીખ ૨૫ના રોજ બપોર પછીના સમયે તે પોતાના ગામ નવા રતનપર આવ્યો હતો અને ગામના બસ…

Read More