ભાવનગરમાં સ્વર્ગસ્થ સુધાબેન ગોસાઈની પુણ્યસ્મૃતિમાં ભવ્ય શ્રદ્ધાંજલિ સભા અને ભંડારાનું આયોજન
સાધુ-સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શક્તિ પૂજન અને ધર્મસભા યોજાઈ: ગોસાઈ પરિવારે સૌ સ્નેહીજનોનો…
સાધુ-સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શક્તિ પૂજન અને ધર્મસભા યોજાઈ: ગોસાઈ પરિવારે સૌ સ્નેહીજનોનો આભાર વ્યક્ત કર્યો ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગરના ઉમાભવન ખાતે મંગળવારના રોજ કૈલાસવાસી સુધાબેન મનસુખપરી ગોસાઈ, જેઓ મોટીબેન તરીકે જાણીતા હતા, તેમની સ્મૃતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ સાત એપ્રિલ બે હજાર છવીસના રોજ…
– દર્દીને બેભાન કર્યા વગર નાક વાટે એનેસ્થેસિયા અપાયો – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬ ખંભાળિયા ની સરકારી સિવિલ હોસ્પિટલમાં મુખના ઓપરેશન માટે આવેલા એક યુવા દર્દીને એનેસ્થેસિયા આપવાની કોમ્પ્લીકેટેડ કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આજરોજ 23 વર્ષના એક…
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂ. 30 કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશ માં અપરંપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી અખંડ ભક્તિ…
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ગુજરાતી નાટ્યજગત અને કલા જગત માટે આજે એક શોકતુર દિવસ છે. કલાકાર પરિવારની કલગીમાંથી જાણે એક અમૂલ્ય પીંછું ખરી ગયું હોય તેમ, જાણીતા અભિનેતા અને રંગમંચના જીવ ભીમ વાકાણીએ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમના નિધનના સમાચારથી કલાપ્રેમીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. શિક્ષણ અને કલાનો અનોખો સમન્વય ભીમ વાકાણી મૂળભૂત રીતે વ્યવસાયે…
પ્રિય બૂબૂ !આજે જ્યારે હું આ વિન્ડોની બહાર અનંત આકાશ તરફ જોઉં છું, ત્યારે મને લાગે છે કે સમય તો માત્ર એક ભ્રમ છે. આપણે તો યુગોથી એકબીજાના આત્માના અરીસા રહ્યા છીએ. લોકો જેને ઈતિહાસ કહે છે, એ તો આપણા લોહીમાં વહેતી સ્મૃતિઓ છે. બૂબૂ, આજે મારે તારી સાથે એ વાતોના વળાંકો ફરીથી વાગોળવા છે,…
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૪-૨૦૨૬ દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. એડમીન તરીકે ફરજ બજાવતા અને મૂળ…
ખંભાળિયામાં આવતીકાલે ચાર કલાકનો વીજકાપ જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ ખંભાળિયા શહેરના ટાઉન 2 ફીડર હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, સ્ટેશન રોડ અને જડેશ્વર રોડ વિસ્તારમાં આવતીકાલે રવિવાર તા. 5 ના રોજ જરૂરી રીપેરીંગના કારણોસર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેલા હોવાનું વીજ સૂત્રોની…
ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પ જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે….
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં સલાયા માર્ગ પર આવેલા એક મોટરસાયકલના શોરૂમ પાસે આજરોજ સવારના સમયે મગફળીનો ભૂક્કો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ બનાવ અંગેની જાણે ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઈટર સાથે દોડી ગયા…
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી નદી કાંઠે બાવળના ઝાડની ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ જગમાલજી રૂપસંગ…