Headlines

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું, ૭૫માં પુનઃનિર્માણ વર્ષની ભવ્ય ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, સોમનાથ ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહભાગી થઈને આસ્થા અને ગૌરવના ત્રિવેણી સંગમ સમાન વાતાવરણમાં મહાપૂજા અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા નરેન્દ્ર મોદીએ પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર પધારીને દેશની આર્થિક ઉન્નતિ,…

Read More

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમ યોજાયો

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માની પ્રેરણાથી શુક્રવારે જૂનાગઢ રેલવે સ્ટેશન પર ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન તેમજ સહાયક કાર્મિક અધિકારી સંતોષ વર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંગીત, નૃત્ય, ભાષણ, મ્યુઝિકલ ચેર સહિત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક સ્પર્ધાઓનું…

Read More

પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી યુ જાડેજા દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન જાડેજાને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તપાસમાં…

Read More

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો પોરબંદર તા. ૧૧ મે, ૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા છે. હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે…

Read More

ગુજરાતની અદાલતોમાં ઉનાળાની ગરમી અને ઈંધણ બચાવવા વર્ક ફ્રોમ હોમની માંગ કરતા પોરબંદરના એડવોકેટ ભરત લાખાણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સંબોધીને પોરબંદરના એડવોકેટ ભરત બી લાખાણી દ્વારા એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સરકાર દ્વારા રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. અદાલતોનો સમય સવારના ૧૧ થી સાંજના ૬ વાગ્યા…

Read More

પોરબંદરમાં કોળી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમા મહોત્સવ રક્તદાન કેમ્પ અને દાંડિયા રાસ સાથે સમ્પન્ન

ખબર જગત, પોરબંદર ​પોરબંદર ખાતે કોળી સેવા સમિતિ દ્વારા શનિવારના રોજ એક ભવ્ય અને વિશિષ્ટ સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની સૌથી મોટી વિશિષ્ટતા એ હતી કે લગ્નના આયોજનની સાથે સાથે પ્રથમ વખત દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય અવસરે કુલ ૧૬ નવદંપતિઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી…

Read More

બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવાના કાયદાના સરળીકરણ માટે પોરબંદરમાં એડવોકેટ રાજેશ લાખાણી દ્વારા રજૂઆત

​નગરપાલિકા દ્વારા અગાઉ મંજૂરી અપાયેલ બાલ્કની મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા કમિશનરને પત્ર લખાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર ​પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અમલી બનેલા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨-૨૦૨૩ના અસરકારક અને સરળ અમલીકરણ માટે પોરબંદરના એડવોકેટ રાજેશ એમ લાખાણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં…

Read More

શાળામાં નિયમિતતા, વાંચન અને રિવિઝનથી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ધોરણ 10 માં મેળવી ભવ્ય સફળતા

હરેશ જોષી, તળાજા તળાજા પંથકમાં આવેલ ગણેશ શાળા ટીમાણા દ્વારા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર- દિહોરમાં અભ્યાસ કરતી બાંભણિયા હસ્તીબેન ધીરુભાઈએ ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ મેળવી તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. હસ્તીબેને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે.તેમણે ધોરણ 10 માં કુલ 97.89 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.હસ્તીબેન પોતાની આ…

Read More

ટીમાણાની ગણેશ શાળામાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન

હરેશ જોષી ટીમાણા ​ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આગામી સમયમાં માનવસેવાનું ઉમદા કાર્ય થવા જઈ રહ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગણેશ શાળા ટીમાણા ખાતે ૧૧ એપ્રિલ ૨૦૨૬ ને રવિવારના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના વિવિધ રોગોથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરવામાં આવશે. ખાસ…

Read More