જલસો Chapter 10: ગુજરાતી સંગીત અને સાહિત્યનો મહાઉત્સવ અમદાવાદમાં
ધ ગ્રેટ વર્લ્ડ | અમદાવાદ | ગુજરાતી સાંસ્કૃતિક જગતમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. “જલસો” — જે નામ છેલ્લાં નવ વર્ષથી લાખો ગુજરાતીઓના દિલમાં વસેલું છે — તે હવે તેના દસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. “જલસો Chapter 10” નામથી આ ઐતિહાસિક ઉત્સવ ૧૯થી ૨૩ મે ૨૦૨૬ દરમિયાન અમદાવાદમાં યોજાવાનો છે. રાત્રે ૯:૦૦…
પોરબંદરમાં દિવાળીના તહેવારે ઓર્ગેનિક કેસર કેરી વિતરણનું આયોજન, ગીરની ગૌશાળાની કુદરતી કેરીને મળશે પ્રોત્સાહન
સમસ્ત બ્રહ્મસમાજ યુવા પંચ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી પહેલથી શિક્ષણ અને ગૌસેવાને પણ મળશે સહયોગ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદરમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવા પંચ ટ્રસ્ટ દ્વારા ઓર્ગેનિક કેસર કેરી વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા ગીર વિસ્તારના ખોરાસા સ્થિત ભૂતનાથ મંદિર આશ્રમ ગૌશાળામાં કુદરતી રીતે તૈયાર થતી ઓર્ગેનિક કેસર…
પોરબંદર જિલ્લામાં દારૂ, જુગાર અને અકાળ મોતના બનાવોમાં વધારો, પોલીસ તંત્ર સક્રિય
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દારૂ, જુગાર અને અકાળ મોતના અનેક બનાવો સામે આવતા પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. જિલ્લાની વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ અનુસાર અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુછડી વાડી પાસે ચામુંડા મંદિર સામે શ્રીનગર જતા રોડ ઉપર…
રાજકોટના હેત ધનરાજે બોર્ડમાં 98.27 પી.આર. મેળ વીને ગૌરવ વધાર્યું
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬ રાજકોટ સ્થિત મોદી સ્કૂલમાં ધોરણ-10 માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેત તેજસભાઈ ધનરાજે તાજેતરમાં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષામાં 98.27 PR મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી ધનરાજ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. તેજસ્વી વિધાર્થી હેતને પરિવારજનો, શિક્ષકો અને રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલમ ાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી: તંત્ર
ખોટી અફવાઓથી દૂર રહેવા, ઇંધણની સંગ્રહખોરી ન કરવા તંત્રની અપીલ – જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં તાત્કાલિક કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલ સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોમાં ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક હોવાનું જિલ્લા સરકારી તંત્ર દ્વારા જણાવાયું છે. આ અફવાઓને કારણે પેટ્રોલ પંપ ઉપર અનાવશ્યક ભીડ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાયનો લાભ લેવા ઇચ્છુક દિવ્યાંગો જોગ યાદી
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ અને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા મુજબ વિવિધ સહાયક સાધનો પૂરા પાડવામાં આવશે. જેમાં અંધત્વ માટે…
ભાણવડમાં પાંચ વર્ષ પૂર્વે થયેલી લૂંટ પ્રક રણનો ફરાર પરપ્રાંતિય આરોપી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે લૂંટ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારીયા…
ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીન ા શુભ લગ્ન
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ શુભ વિવાહ ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીના શુભ લગ્ન :: ચિ. વૈશાલી * ચિ. નિશાદ :: જામ ખંભાળિયાના અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ધર્મેશભાઈ મંછારામભાઈ દેસાણીની સુપુત્રી ચિ. વૈશાલીના શુભ લગ્ન સરપદડ નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી હરિદાસ રવિદાસ સરપદડીયાના સુપુત્ર ચિ. નિશાદ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને ખંભાળિયામાં આવેલી પુષ્કર્ણા…
ખંભાળિયામાં વિતરણ થતું પાણી ડહોળું : રોગચ ાળો ફેલાય તેવા તેવું પાણી અપાતા નગરજનોમાં રો ષ
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ જ ગંદુ તથા પીળાશ પડતું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરે આપવામાં આવતા પાણીમાં દુર્ગંધ અને ગંદકી જોવા મળતાં લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આવા પાણીનો ઉપયોગ પીવા…
ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો…
