Headlines

ભાવનગરમાં ગરમી — ભેજ નું પ્રમાણ વધતા બફાર ાથી લોકો અકળાયા: ચૂંટણી જેટલી જ ગરમી સૂરજની

ભાવનગર તા.૨૯ ભાવનગર શહેરમાં આજે ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ૨૬ કી.મી. ની ઝડપે ગરમ પવન ફૂંકાતા ભાવનગરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ગરમી અને બફારાને કારણે લોકો પરસેવે ન્હાયા હતા. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪…

Read More

સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે : સીતારામબાપુ

તળાજાના ઘાટરવાળા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુપેરે સંપન્ન થયો હરેશ જોશી, કુંઢેલી તા.29તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ રામદેવપીર દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું.આ ધર્મ અવસરે ઉપસ્થિત પૂ. સીતારામબાપુએ જણાવ્યું હતું કે, સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે. સંતના દર્શનથી શ્રાપ અને તાપનો વિનાશ થાય છે….

Read More

ખંભાળિયાના વૃધ્ધ મેલી વિદ્યા જાણતો હોવાન ી શંકા કરી, પાંચ શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો: મૃત્યુ દ્વારકામાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી વાસ ખાતે રહેતા વિવેક જાદવભાઈ વાઘેલા નામના 25 વર્ષના વાલ્મિકી યુવાને ગઈકાલે મંગળવારે પોતાના રહેણાંક મકાનના રૂમના પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ સંદીપભાઈ જાદવભાઈ વાઘેલાએ…

Read More

દ્વારકાધીશ મંદિરે નૃસિંહ જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન: દર્શન સમયપત્રકમાં ફેરફ ાર

મજામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી વૈશાખ સુદ ચતુર્દશીને ગુરુવાર તા. 30 ના રોજ ભગવાન નૃસિંહ જયંતિનો પાવન ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે. આ અવસરને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો તેમજ દર્શન વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા જાહેર કરવામાં આવેલી…

Read More

દ્વારકામાં શ્રી રવિરાંદલ માતાજી મંદિરે ભ વ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન

દ્વારકામાં શ્રી રવિરાંદલ માતાજી મંદિરે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકા શહેરમાં આવેલા પૌરાણિક શ્રી રવિ રાંદલ માતાજી મંદિર ખાતે ભવ્ય આંબા મનોરથ ઉત્સવનું આયોજન આગામી રવિવાર તા. 3 મે ના રોજ કરવામાં આવ્યું છે. દ્વારકામાં કકળાશ કુંડ પાછળ આવેલ આ પવિત્ર ધામમાં સવારે 11 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના ઝળહળતા વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજા ઈ)

– ધારાસભ્યો, આગેવાનોની ખાસ ઉપસ્થિતિ – – મોટી સંખ્યામાં નગરજનો જોડાયા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે મંગળવારે આ ચૂંટણીઓના મતદાનના અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાઓમાં નોંધપાત્ર બેઠકો સાથે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ભાજપના આ ભવ્ય વિજયને આવકારવા માટે ગઈકાલે મંગળવારે સાંજે…

Read More

કલ્યાણપુરની રાવલ નગરપાલિકામાં તોતિંગ બે ઠકો સાથે કોંગ્રેસનો કબજો – સલાયા પેટા ચૂંટણીમ ાં “આપ”ના ઉમેદવાર વિજેતા –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાની યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને નોંધપાત્ર બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે ભાજપને માત્ર ત્રણ બેઠક મળવા પામી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકાના 6 વોર્ડના 24 સભ્યો માટેની મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ હતી. જેમાં નોંધપાત્ર 79.12 ટકા મતદાન થયું હતું. આજરોજ મત ગણતરીમાં…

Read More

દ્વારકા તાલુકા પંચાયતની તમામ 16 બેઠક ભાજપન ા કબજામાં: કલ્યાણપુર તા.પં.માં કોંગ્રેસને બહ ુમતી – ખંભાળિયા, ભાણવડમાં ભાજપને સ્પષ્ટ બહુમત ી –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ ચાર તાલુકા પંચાયતની યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. જેમાં નોંધપાત્ર કહી શકાય તેવી દ્વારકાની તાલુકા પંચાયતની તમામ 16 બેઠક તેમજ ખંભાળિયા અને ભાણવડમાં પણ ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે કોંગ્રેસને કલ્યાણપુરમાં બહુમતી સાંપડી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી મતદાન પ્રક્રિયા બાદ આજરોજ મંગળવારે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનુ ં કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક સાંપડી: 3 બેઠક પ ર કોંગ્રેસ, 1 બેઠક પર “આપ”ના ઉમેદવાર વિજેતા –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિષ્ઠાભરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આજરોજ મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠક પૈકી 18 બેઠક પર ભાજપનો કબજો રહ્યો હતો. જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠક તેમજ આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક સાંપળી છે. જામનગર જિલ્લામાંથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાને આશરે 13 વર્ષ જેટલો સમય થયો છે….

Read More

ખંભાળિયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે પુનઃ ભાજપનો ભવ્ય વિજય: 5 બેઠકમાં આપ અને એક અપક્ ષ પણ વિજેતા: કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની રવિવારે યોજાઈ ગયેલી ચૂંટણીના આજરોજ મત ગણતરીના દિવસે પુનઃ ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર સંખ્યામાં ભાજપે 30 બેઠક મેળવી, આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારો તેમજ એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બન્યા છે. આ વચ્ચે કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિજેતા બન્યા ન હતા. ખંભાળિયા નગરપાલિકાના કુલ નવ વોર્ડના…

Read More