ખંભાળિયાના કંચનપુર ગામ અને સમસ્ત ઘાવડા પરિવારનું ગૌરવ કુ. ધર્મિષ્ઠા
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના ઘાવડા પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ ગામની દીકરી ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ ઘાવડાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધર્મિષ્ઠાબેનની આ સફળતા તેમના પરિવાર, ગામ તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. તેમની અથાગ મહેનત,…
ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે આવતીકાલે ઔધોગિક ભરતીમેળો
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે શુક્રવાર તા. 12 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા…
વાડીનારનો સજા વોરંટનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હુશેન તાલબ ભાયા નામના 35 વર્ષના શખ્સ સામે અહીંની ફેમિલી કોર્ટ દ્વારા કરવામાં આવેલા ભરણપોષણના આદેશ બાદ ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ જતા અદાલતે આરોપીને 180 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જેને અનુલક્ષીને વાડીનાર મરીન પોલીસ મથકના પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ દ્વારા…
ખંભાળિયામાં ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાન અને બોમ્બઈ સાપનું સફળ રેસ્ક્યુ કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના 70 ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન પડી ગયો હોવાની જાણ સ્થાનિકો દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જાણ થતાં જ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ…
અકળ કારણસર ઓખાના યુવાને આપઘાત કર્યો
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬ ઓખાના નવી બજાર વિસ્તારમાં રહેતા યોગરાજભા બાવાભા માણેક (નાયાણી) નામના 29 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હાડાભા વજાભા માણેકએ સ્થાનિક પોલીસને કરી છે. _____________________________________________________________________________ આરોપીના વકીલ ન હોવા…
ખંભાળિયાની જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને સેવા બદલ વધુ એવોર્ડ એનાયત
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬ ખંભાળિયાની જાણીતી જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને તેના નિઃસ્વાર્થ સેવાકીય કાર્યો બદલ વધુ એક ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આણંદ ખાતે આત્માબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જી. ફેમ એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. …
કલ્યાણપુર નજીક થારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
– દારૂની 146 બોટલ સાથે ત્રણ ઝડપાયા: રૂ. 16.37 લાખનો મુદ્દામાલ કબજે- જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬ કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફના નારણભાઈ દેથરીયા અને નિલેશભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર ગામેથી રાવલ તરફ જઈ રહેલી સફેદ કલરની એક થાર મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી…
રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું
– વાડીમાં વર-કન્યા માટે ખાસ રૂમ, મોટું રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે – જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ‘વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના…
જમીન સંપાદન અને વીજ કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતભરના ખેડૂતો કરશે ગાંધીનગરમાં મહાઆંદોલન
અંગ્રેજોના જમાનાનો વીજ ટેલિગ્રામ કાયદો રદ કરવા અને ટાવર દીઠ એક કરોડ વળતરની માંગ સાથે હજારો ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગરગુજરાતના ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ખેડૂતોની જાગૃતિ માટે એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અનુસાર, ખેડૂતોની મંજૂરી લીધા વિના તેમના ખેતરોમાં વીજ ટાવરો ઊભા કરતી પાવર ગ્રેડ,…
પોરબંદરના દરિયા કિનારેથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતનો બે કિલો ચરસનો બિનવારસુ જથ્થો ઝડપાયો
રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ માફિયાઓએ દરિયામાં ફેંકી દીધેલો નશીલા પદાર્થનો જથ્થો તણાઈને કિનારે આવ્યો હોવાની આશંકા, ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદરપોરબંદરના દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં મારીઝુઆના હસીસ એટલે કે ચરસનો જથ્થો શોધી કાઢવામાં એસ.ઓ.જી. પોરબંદરને મોટી સફળતા મળી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા…
