અખિલ ભારતીય કોળી સમાજના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાની દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત: સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા
ધ ગ્રેટ વર્લ્ડ, ન્યુ દિલ્હી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા; સાંસદ દ્વારા ચરખાની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી અખિલ ભારતીય કોળી સમાજના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાએ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ સાથે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને એક સૌહાર્દપૂર્ણ અને શુભેચ્છા મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન, ચાવડાએ…
ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – ખંભાળિયામાં રક્ષાબંધનપર્વે કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટી
– ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૮-૨૦૨૬ ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના સમયે બાઇક પર નીકળ્યા હતા, ત્યારે તેમના સ્કૂટર આડે એકાએક પશુ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ભાઈઓની નજર સામે જ 19 વર્ષીય બહેનનું ગંભીર…
ગઝલ સન્ડે : “બદલાય છે”
બદલાયે છે આવકારો ‘ ને વંદન બદલાય છે.માણસની સ્થિતિ પ્રમાણે સંબોધન બદલાય છે. પોતાના કામો બધા જયારે પૂરા થૈ જાય છે,ત્યારે ત્યારે માણસોનું હા વર્તન બદલાય છે. જયારે જયારે આવતી તું મારી સામે એ ઘડી,આંદોલિત આ શ્વાસનું આવાગમન બદલાય છે. તારા પગલાં જો પડે તો ખીલી ઉઠતું હોય છે,તારી જૂદાઈ થયે આખું ચમન બદલાય છે….
ભોજાવાડી ગામે કોળી સમાજની દીકરીની હત્યાના કેસમાં ન્યાય મેળવવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની કટીબદ્ધતા
નિધિબેનની હત્યા મામલે ન્યાય અપાવવા માટે માંડવી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વડીલો અને સમાજના આગેવાનોની બેઠકનું આયોજન ધ ગ્રેટ વર્લ્ડ, સુરત માંડવી તાલુકા અંતર્ગત આવતા ભોજાવાડી ગામે બનેલી એક અત્યંત દુઃખદ, સંવેદનશીલ અને હૃદયદ્રાવક ઘટનામાં કોળી સમાજની દીકરી નિધિબેનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ગંભીર અને સનસનાટીભર્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે…
પોરબંદરના કેદારશ્વર મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે અન્નકોટના અનોખા દર્શન: બીલનાથ મહાદેવના ભાતીગળ દર્શન અને અન્નકોટના લાભાર્થે શિવભક્તોને પાઠવવામાં આવ્યું અંતરથી આમંત્રણ
શ્રાવણ માસ એટલે શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર મહિનો છે, અને તેમાં પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારનું શિવભક્તો માટે અનેરું તથા વિશેષ મહત્વ રહેલું હોય છે. પોરબંદરના અલગ-અલગ શિવાલયોમાં શિવભક્તો માટે અવનવા અને આકર્ષક દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. તે જ પરંપરા મુજબ પોરબંદરના સૌથી જૂના અને પૌરાણિક કેદારશ્વર મંદિરે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે…
નવીબંદર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા યુવકને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન
સોમનાથ મંદિર પાસેથી સુરક્ષિત હાલતમાં મળી આવેલા યુવકને પોલીસ દ્વારા પરિવારને સોંપાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજૅન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તત્કાલિક શોધી કાઢવાની કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના…
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય અને હેમુ ગઢવી એવોર્ડની જાહેરાત: રાજુલ દવે અને બિહારીદાન ગઢવીનું થશે સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ૯ સપ્ટેમ્બરે એવોર્ડ સમારોહ યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તથા લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ માટે પસંદગી જાહેર કરવામાં આવી છે. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના બુધવારે યોજાનારા એવોર્ડ સમારોહમાં…
પોરબંદર હત્યા કેસમાં હાઈકોર્ટે મુખ્ય આરોપીઓની સજા સ્થગિત કરી, ચાર આરોપીઓને જામીન મુક્ત કર્યા
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ સાસુ અને ફરિયાદીની જુબાનીમાં વિસંગતતાના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો વર્ષ ૨૦૧૯માં પોરબંદરના છાયા વિસ્તારમાં મિલકત પચાવી પાડવાના ઇરાદે એક વ્યક્તિની હત્યા થયાનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં નામદાર પોરબંદર સેશન્સ કોર્ટે એક જ પરિવારના ચાર સભ્યો તથા એક અન્ય આરોપી મળી કુલ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા…
ભાવનગર ખાતે ભાજપના ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન: મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવા પર ભાર
પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી અને અગ્રણી અમોહભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરોડ સ્થિત રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં યોજાયેલા મહાઅભિયાનમાં રાજનીતિ, સમાજ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવામાં આવ્યા ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સોમવારથી બુધવાર દરમિયાન અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના સક્ષમ નેતૃત્વ અને પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા મુજબ ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
પોરબંદરના વનાણા ગામની સીમમાં એલસીબી દ્વારા દરોડો, જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી, એકતાળીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથસિંહ જાડેજા દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે પોરબંદર એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન…
