નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામલાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર
નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામલાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ (કર્ટસી: બુબુ વર્લ્ડ)ભાવનગર જિલ્લાના નવારતનપર ગામે હાલમાં જ વિકાસના નામે સવાર થયેલા વિનાશ અને વહીવટી બેદરકારીનું એક મોટું ચિત્ર સામે આવ્યું છે….
પોરબંદરમાં બોગસ ડૉક્ટર ઝડપાયો: SOG દ્વારા ડૉક્ટરી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નીરવ રાવલ સામે કાર્યવાહી
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં માનવજિંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની લાયકાત કે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્પેશલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોરબંદરના જ્યુબેલી બોખીરા રોડ પર આવેલા તિરૂપતી બાલાજી મંદિર સામે શ્યામા ક્લિનિક નામથી કોઈપણ જાતની…
ભાવનગરમાં ભારે વરસાદ વચ્ચે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અને માનવસેવા અભિયાન
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના છેવાડાના વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા તદ્દન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગૌસેવા, માનવસેવા અને જીવદયાના ધ્યેય સાથે સતત કાર્યરત સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવા અર્થે વિશેષ અભિયાન હાથ ધરવામાં…
ઘોઘા પંથકમાં કૃષિ પૂર્વાનુમાન: આગામી સોમવારથી વરાપ નીકળતા ખેડૂતોને દવાનો છંટકાવ અને ખાતર વ્યવસ્થાપનમાં મળશે મોટી રાહત
ભેજનું પ્રમાણ ઘટતા સોમ-મંગળથી ખેતીકીય કાર્યો માટે ઉત્તમ સમય ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં પ્રવર્તમાન હવામાન અને ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે અતિ મહત્વની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવામાં ભેજનું પ્રમાણ અને તાપમાન પાકને કઈ રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જો હવામાં…
ભાવનગરના ઘોઘા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આગામી ૨૪ કલાક ભારે વરસાદની ચેતવણી
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના ઘોઘા પંથકમાં આજે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આખો દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાન સમયમાં પંથકનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૧ ટકા જેટલું ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અને વર્તમાન…
પહેલી ધારની વાત – નારન બારૈયા: શું રાધાની મૂર્તિઓ કૃષ્ણના મંદિરમાંથી હટવી જોઈએ?
પહેલી ધારની વાત – નારન બારૈયા: ઇતિહાસને ઇતિહાસ રહેવા દો… જમાનો બદલાઈ ગયો છે સાહેબ! પહેલાંના જમાનામાં ઇતિહાસ લખવા માટે ‘હેરોડોટસ’ જેવા ઇતિહાસકારોને આખી દુનિયા ફરીને, કાંટાળા રસ્તાઓ કાપીને, ધૂળ ફાકીને માહિતી એકઠી કરવી પડતી હતી. પણ આજે? આજે તો લેખકને ઘરે બેઠા બેઠા ગરમાગરમ ભજીયાં ખાતા ખાતા ‘ઐતિહાસિક નવલકથા’ લખવાનો વિચાર આવે છે. કલમ…
[પહેલી ધારની વાત – નારન બારૈયા ] નોબેલનું ‘નખરેલું’ નાટક: જ્યારે પૉપ સિંગર બોબ ડિલને સ્વીડિશ અકાદમી સાથે લાંબું લાંબું લબડજંતર કર્યું
નારન બારૈયા આ દુનિયામાં એવોર્ડની ભૂખ કેટલાક લોકોને એવી હોય છે કે બે પાંદડે થયેલો માણસ પણ પાડોશી પાસેથી પક્ષી ઘરનું ઉદ્ઘાટન કરાવવા માટે એવોર્ડની પ્લેટ તૈયાર રાખતો હોય છે. પરંતુ બીજી તરફ દુનિયાના એવા અજીબોગરીબ મહાપુરુષો પણ થઈ ગયા છે, જેમણે વિશ્વના સૌથી મોટા ગણાતા ‘નોબેલ પ્રાઈઝ’ની એવી તો ફજેતી કરી છે કે સ્વીડિશ…
અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ: નવસભ્ય ધાર્મિક સમિતિની રચના અને મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા
દિપ્તી ઠાકર, અયોધ્યા અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન અયોધ્યાના મુખ્ય પરિસરમાં વિવિધ ધાર્મિક અને વ્યવસ્થાકીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી આવેલા અનેક પ્રમુખ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને લઈને સમગ્ર ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા અને…
પોરબંદરમાં કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવ ઉજવાશે: પાલખીયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમો સાથે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર નરસંગ ટેકરી સમસ્ત કોળી સેવા સમાજ દ્વારા આગામી તારીખ પચીસ જુલાઈ અને શનિવારના રોજ ઓગણીસમાં રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના નરસંગ ટેકરી સાંઈ બાબા મંદિર પાછળ સ્થિત રામદેવજી મહારાજ મંદિર ખાતે આ ધાર્મિક ઉત્સવ યોજાશે. કાર્યક્રમના પ્રારંભે તારીખ પચીસ જુલાઈ બે હજાર છવીસના રોજ બપોરે ત્રણ…
રાજગોર બ્રાહ્મણ મરણ: ચૂણા/ભાવનગર
ચુણા નિવાસી હાલ ભાવનગર સ્વ વિજયાબેન દયાશંકર જાની (ઉ. વ ૭૫) તે સ્વ.દયાશંકર શિવશંકર જાની ના ધર્મ પત્ની તથા સ્વ પ્રભાશંકર દયાશંકર જાની તથા કૈલાશબેન જયેશકુમાર જોશી (અમૃતવેલ) ના માતુશ્રી તથા શ્રી રવિશંકર તથા રમીલાબેન ના દાદી તથા ચુણા નિવાસી સ્વ કનૈયાલાલા નારણજીભાઈ જાની તથા શ્રી રતિભાઈ નારણજીભાઈ ના નાનાભાઈ ના પત્ની તથા શ્રી લક્ષ્મીશંકર…
