Friday August 08, 2025

દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા : જામ ખંભાળિયા: ચા.મ. મોઢ બ્રાહ્મણ

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫

જામ ખંભાળિયા: ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. ડો. મહેશભાઈ છગનલાલ પંડ્યાના ધર્મપત્ની  ડો. પ્રફુલ્લાબેન મહેશભાઈ પંડ્યા (ઉ.વ. 75) તે પ્રશાંતભાઈ  મહેશભાઈ પંડ્યા, જ્યોતિબેન રાકેશભાઈ જાની (રાજકોટ) તેમજ જીજ્ઞાબેન જીતેન્દ્રભાઈ દવે (કેનેડા) ના માતુશ્રી તેમજ ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દવેના બહેન તા. 25-01-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી સોમવાર તા. 27-01-2025 ના રોજ સાંજે 5 થી 5:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા ખાતે રાખેલ છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top