સલાયાના યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈરફાનભાઈ ગનીભાઈ કેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાબતે ખાર રાખીને સલાયામાં રહેતા અદ્રેમાન અબ્દુલ મોદી નામના શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જાહેર

– મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 7 ફેબ્રુઆરી સુધી ચાલશે – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫       તા. 28 ઓક્ટોબરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧ જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026 જાહેર કરવામાં આવ્યો છે.         આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા…

Read More

ખંભાળિયામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫          સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર સહિત અધિકારીઓ તથા કર્મયોગીઓએ…

Read More

જગતગુરુ શંકરાચાર્યના દર્શન આશીર્વાદ સાથે દેવભૂમિ હોમગાર્ડ કમાન્ડન્ટનો કાર્યવર્ષારંભ

દ્વારકા યાત્રાધામ દ્વારકા ખાતે દેવભૂમિ જિલ્લા હોમ ગાર્ડઝના કમાન્ડન્ટ સંદિપ ખેતિયા પરિવારે તાજેતરમાં નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે શારદાપીઠના જગદ્‌ગુરૂ શંકરાચાર્ય પૂ. શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવીને ધન્યતા અનુભવી હતી.

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં આજે અન્નકૂટ દર્શન

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫       ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલા શ્રી હરિવલ્લભ માર્ગ ઉપર સ્થિત શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે શનિવાર તા. 1 નવેમ્બરના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો છે.       વિજયભાઈ ગોપાલદાસ દાવડા તથા કલ્પનાબેન અજીતભાઈ દાવડા (ઠક્કર વિલા) પરિવારના સહયોગથી યોજવામાં આવેલા આ આયોજનમાં સવારે 10…

Read More

ખંભાળિયામાં રવિવારે બ્રહ્મ સમાજની મહત્વની બેઠક

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫      ખંભાળિયામાં આગામી રવિવાર તા. 2 નવેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખની વરણી કરવા બાબતે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના રામ મંદિરની બાજુમાં આવેલી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરીમાં રવિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી આ બેઠક યોજવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર – કચ્છના બ્રહ્મ સમાજના સભ્યોને…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ જામ ખંભાળિયા: ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રવિણચંદ્ર વલ્લભજી પંડિત (ઉં.વ. 81) તે કેતનકુમાર પંડિત, વર્ષાબેન દિપકકુમાર વ્યાસ, સંગીતાબેન હિતેષભાઈ વ્યાસ અને કીર્તિબેન વિપુલકુમાર પાઠકના પિતાશ્રી તથા હરસિદ્ધના દાદા તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. 1 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં…

Read More

ભાવનગર રેલવે મંડળમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પ્રતિજ્ઞા સમારોહ ઉજવાયો

શંભુ સિંહ, ભાવનગર “ભારતના લૌહ પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસર પર, 31 ઓક્ટોબર, 2025ના રોજ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ અવસર પર મંડળ કચેરી પરિસરમાં પ્રતિજ્ઞા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા હતા.આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી…

Read More