ગુજરાત બજેટ 2026-27: લેખકો, સાહિત્યકારો અને પત્રકારો માટે ખુલશે તકોના નવા દ્વાર : પત્રકાર કલ્યાણ, પેન્શન અને સામાજિક સુરક્ષાની કટિબદ્ધતા
ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના ઐતિહાસિક બજેટમાં માત્ર માળખાગત સુવિધાઓ જ નહીં, પરંતુ રાજ્યના બૌદ્ધિક વર્ગ એટલે કે લેખકો, કવિઓ અને પત્રકારો માટે પણ પ્રોત્સાહક જોગવાઈઓ કરવામાં આવી છે. ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં કલમના કસબીઓનું યોગદાન મહત્વનું રહેવાનું છે, ત્યારે આ બજેટમાં જ્ઞાનના પ્રસાર અને પત્રકારોની સામાજિક…
