Headlines

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે જયપુરમાં હાર્મની બેન્ડ તરીકે કરેલ રજૂઆત

મૂકેશ પંડિત, ભાવનગર ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.૦૪ નવેમ્બર ૨૦૨૫ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્યુઝીકલ ગ્રુપને બોલાવી મ્યુઝીકલ સીમ્ફો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની ગાયિકા…

Read More

ખંભાળિયામાં બીએલઓ દ્વારા મતદારોને હાઉસ ટુ હાઉસ ફોર્મ વિતરણ શરૂ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫      ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તા. 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી શરૂ કરવામાં આવી છે.       જે અંતર્ગત ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર ખાતે…

Read More

દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહની દાનપેટી ચાંદીની અદ્ભુત હસ્તકલા સાથે અર્પણ કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫       યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં દર વર્ષે ભકતજનો દ્વારા આસ્થા સાથે સોના-ચાંદી સાથેના આભુષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ શ્રીજીના ચરણોમાં અર્પણ કરી કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. આજરોજ ગાંધીનગરના રાંધેજ ગામના સ્વ. શકુંતલાબન રવિન્દ્રકુમાર ત્રિવેદી પરિવાર દ્વારા જગતમંદિરના ગર્ભગૃહમાં આવેલી દાનપેટી પર ચાંદીની 20 ગેજ સીટ પર એમ્બોઝ…

Read More

ભાણવડના ઘુમલી ગામના મંદિરમાં થયેલી ચોરી પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો: જામનગરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલા એક પ્રખ્યાત મંદિરમાં થોડા સમય પૂર્વે ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાધલા ગામે રહેતા નાથા હીરા સાગઠીયા (ઉ.વ. 37) નું નામ ખુલવા પામ્યું હતું. લાલશાહીથી દર્શાવવામાં આવેલા નાસતા ફરતા ઉપરોક્ત આરોપી સંદર્ભે ભાણવડના…

Read More

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

બેટ દ્વારકા ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫      રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે. જેનો હેતુ દરિયાઈ તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત…

Read More

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે સર્વરોગ નિદાન, સારવાર તથા દવા વિતરણ સાથે રક્તદાન કેમ્પનું આયોજન

– રેડક્રોસ સંસ્થા દ્વારા નવી મહાજન વાડીમાં આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫      ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી રવિવાર તા. 9 ના રોજ દાતા પરિવારના સહયોગથી વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા દવા વિતરણ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        ખંભાળિયામાં બેઠક રોડ પર…

Read More

ખંભાળિયા તાલુકાના ખેડૂતોને નુકસાની વળતર સાથે પશુઓ માટેની સહાય ચૂકવવા પણ રજૂઆત જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫       ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાથી ઠેર ઠેર હાલાકીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં ઊભા મોલ ધોવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.        ખંભાળિયા તાલુકાના કોલવા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાનો કહેર અવિરત: ભાણવડમાં દોઢ, ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ

– ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૧-૧૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસ થયા કુદરત જાણે રૂઠી હોય તેમ માવઠાની પરિસ્થિતિ વચ્ચે ગતરાત્રે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ગઈકાલે રાત્રે ભાણવડ તાલુકામાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં સવા ઈંચ…

Read More

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ: આવેદન અપાયું

જામ ખંભાળિયા, તા. ૦૨-૧૧-૨૦૨૫       રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા આસામીઓની વિવિધ માંગણીઓને અનુલક્ષીને શનિવારથી સમગ્ર રાજ્યમાં હડતાલ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ સસ્તા અનાજના દુકાનદારો જોડાયા હતા.         દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર મળી તમામ ચાર તાલુકાઓમાં…

Read More