જામ ખંભાળિયા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સમીરાબેન અકબરભાઈ સુંભણીયા નામની યુવતીએ શનિવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા અકબરભાઈ મામદભાઈ સુંભણીયાએ સલાયા મરીન પોલીસને કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.