Saturday June 21, 2025

અવસાન નોંધ : જામ ખંભાળિયા : સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ

જામ ખંભાળિયા

સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ શિરિષભાઈ પ્રહલાદભાઈ જોશી (એસ.પી. જોશી, નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી)ના પુત્ર વિવેક જોશી (JV) ઉ.વ. 37 તારીખ 19-01-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 20-01-2025 ના રોજ સાંજે 4.00 થી 4.30 ભાઈઓ તથા બહેનો માટે સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ મંદિરની બાજુમાં, નગર ગેઈટ, જામ ખંભાળિયા ખાતે રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top