,

જામ ખંભાળિયા: સ્વ. નાનુબેન ડાયાલાલ નકુમ (ઉ.વ. ૯૦) તે અશ્વિન ડાયાલાલ નકુમ, રામચંદ્ર ડાયાલાલ નકુમ તેમજ હસમુખ ડાયાલાલ નકુમ (ભગવતી હોલ વાળા) તથા હર્ષિદાબેન શૈલેષભાઈ કણજારીયા, સુશીલાબેન રામજી કણજારીયા, કલ્પનાબેન ગોપાલભાઈ કણજારીયા અને ઉષાબેન જગદીશભાઈ ચોપડાના માતુશ્રી તેમજ સાગર, રાહુલ તેમજ વૈભવના દાદીમાં તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાના સાસુ બુધવાર તા. ૨૯ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૩૦ ના રોજ સાંજે ૫ થી ૫:૩૦ વાગ્યા સુધી ભાઈઓ તથા બહેનો માટે જલારામ મંદિર પ્રાર્થના હોલ, ખંભાળિયા ખાતે રાખેલ છે.
(કુંજન રાડિયા)