પોરબંદરમાં કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવ ઉજવાશે: પાલખીયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ અને સંતવાણીના કાર્યક્રમો સાથે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર નરસંગ ટેકરી સમસ્ત કોળી સેવા સમાજ દ્વારા આગામી તારીખ પચીસ જુલાઈ અને શનિવારના રોજ ઓગણીસમાં રામદેવજી મહારાજ ધ્વજારોહણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના નરસંગ ટેકરી સાંઈ બાબા મંદિર પાછળ સ્થિત રામદેવજી મહારાજ મંદિર ખાતે આ ધાર્મિક ઉત્સવ યોજાશે. કાર્યક્રમના પ્રારંભે તારીખ પચીસ જુલાઈ બે હજાર છવીસના રોજ બપોરે ત્રણ…
