Friday June 20, 2025

ભાવનગરમાં આજે આંબેડકર જયંતિ સંદર્ભે ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન

હરેશ પરમાર, ભાવનગર

ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ “ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી સન્માન અભિયાન અંતર્ગત ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન આજે કરવામાં આવેલ છે. જેના મુખ્ય વક્તા સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રશેખરભાઇ દવે અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અનિરુધ્ધસિંહ પઢીયારની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે.

તારીખ:- ૧૯/૦૪/૨૦૨૫,શનિવાર
સમય:- સાંજે ૦૫: ૪૫ કલાકે
સ્થળ :-દિપક હોલ, દિપક ચોક સર્કલ, ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top