ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનીના નિધનથી ભાવનગરમાં શોક: ખોજા શિયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ શહેરના આંબાચોક મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ખોજા સમાજ ત્રણ દિવસનો શોક પાળશે અને એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે ભાવનગર: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેની અને તેમની સાથે અન્ય મહાનુભાવોના થયેલ આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર…
