Friday June 20, 2025

અયોધ્યા નગરીમાં શ્રી રામકથા રસપાન કરાવશે રામેશ્વર બાપુ હરિયાણી

માનસરોવર સંસ્થા દ્વારા થયેલું આયોજન મૂકેશ પંડિત, અયોધ્યા, રવિવાર તા.૨૩-૨-૨૦૨૫ અયોધ્યા નગરીમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણી શ્રી રામકથા રસપાન કરાવશે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી શ્રી રામકથા રસપાન કરાવશે. રાધા મોહન કુંજ, જાનકી ઘાટ, અયોધ્યામાં રવિવાર તા.૧-૬-૨૦૨૫થી શનિવાર તા.૭-૬-૨૦૨૫ દરમિયાન આ રામકથા આયોજન માનસરોવર સંસ્થા દ્વારા […]

Back to Top