Thursday August 07, 2025

પોરબંદરમાં 7 ચિત્રકારોનું પ્રદર્શન અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદધાટિત

નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન તારીખ 14 તથા 15 સવારે 10 :00 થી 1.00 તથા બપોરે 4.00 થી 8:30 દરમિયાન ખૂલ્લું રહેશે ગુજરાત લલિત કલા અકાદમીના સહયોગથી સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના 36 જેટલા ચિત્રો પ્રદર્શિત પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી […]

Back to Top