ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
Tag: JAMNAGAR
ખંભાળિયામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
વરવાળાના બાળકોએ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયા: વાર્તા લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઝળક્યા
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયાના લાલપરડા ગામે વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયામાં ઉતરાયણ પર્વે પક્ષી સુરક્ષા, સેવામાં એન.સી.સી. કેડેટ્સ જોડાયા
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયા: પતંગની દોરીથી ઘવાયેલા કબૂતરને અપાઈ સારવાર
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
લીંબડી નજીક પુરપાટ જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મૃત્યુ
કુંજન રાડિયા, જામ ખંભાળિયાકલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકારાઈપૂર્વક આવી રહેલા એચ.આર. 26 એફ.એલ. 6200 નંબરના […]
મોખાણા ગામે બીમારી સબબ યુવાનનું મૃત્યુ
જામ ખંભાળિયાભાણવડ તાલુકાના મોખાણા ગામે રહેતા વેજાભાઈ હીરાભાઈ મોરી નામના 47 વર્ષના યુવાનને ડાયાબિટીસ તેમજ ડાયાલિસીસની બીમારી હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ બાલુભાઈ મોરીએ ભાણવડ પોલીસને કરી છે.
