Saturday June 21, 2025

આને કહેવાય ૧૦૮: સિહોરની વંદાવન સોસાયટીમાં વર્ષોથી જામેલી ગંદકી એક ફોનથી ગાયબ

કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લાના સિહોરની વંદાવન સોસાયટીમા વષૉથી ગંદકી ને કારણે આજુબાજુ ના રહિશો ને દુગૅધ તેમજ મચ્છરો તેમજ જેરી જીવજંતુ નો ખૂબ જ ત્રાસ હોવાથી ઘનશ્યામભાઈ પરમારને સોસાયટીમા થી માત્ર એક ફોન કરીને મુશ્કેલીઓ જણાવતાં ૫ જ મીનીટ મા જી સી બી સાથે લઈ ને ઓન થ સ્પોટ સ્થળ પર આવી તુરત કાયૅવાહી […]

Back to Top