🕉️ અવસાન નોંધ🕉️ //ક્ષત્રિય મરણ// મૂળ ગામ કંથારીયા તાલુકો: ચુડા (સુરેન્દ્રનગર) , હાલ ભાવનગર ના સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણા (ઉંમર વર્ષ 88) કે જેઓ સ્વ. ઘનશ્યામસિંહજી નટવરસિંહજી રાણા (નિવૃત્ત કસ્ટમ કલેકટર તથા પૂર્વ વિભાગ કાર્યવાહ આરએસએસ) ના ધર્મપત્ની તથા રાજેન્દ્રસિંહ (રાજુભાઈ) ઘનશ્યામસિંહ રાણા (પૂર્વ સંસદ સદસ્ય તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાજપ) તથા પ્રદ્યુમનસિહ ઘનશ્યામસિહ રાણા […]
Tag: ##Surendranagar
