ભાવનગરમાં સ્વર્ગસ્થ સુધાબેન ગોસાઈની પુણ્યસ્મૃતિમાં ભવ્ય શ્રદ્ધાંજલિ સભા અને ભંડારાનું આયોજન
સાધુ-સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શક્તિ પૂજન અને ધર્મસભા યોજાઈ: ગોસાઈ પરિવારે સૌ સ્નેહીજનોનો આભાર વ્યક્ત કર્યો ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગરના ઉમાભવન ખાતે મંગળવારના રોજ કૈલાસવાસી સુધાબેન મનસુખપરી ગોસાઈ, જેઓ મોટીબેન તરીકે જાણીતા હતા, તેમની સ્મૃતિમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ સાત એપ્રિલ બે હજાર છવીસના રોજ…
