Friday August 08, 2025

એચ એમ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વિવિધ શાળાઓમાં 750 બાળકોને વસ્ત્રદાન

હરેશ જોષી, ઠળિયા

ઠળિયા કેવ શાળા માં એચ.એમ દોશી ફાઉન્ડેશન મુંબઈ તરફથી શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ દલિચંદ દોશી પરિવાર તરફથી 750 બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકો અને માતા-પિતા વિનાના બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. જેમાં વિઠ્ઠલવાડી શાળા, ખોડીયારનગર શાળા, ભુતડિયા શાળા, માંડવડા બે શાળા, લામધાર શાળા, અનિડા ડેમ વાડી શાળા, અનીડા કુંભણ શાળા, ગરાજીયા શાળા, ઠાડચ શાળા, લીલીવાવ શાળા, ઠળિયા કેવ શાળા, હડમતીયા શાળા અને રોહિશા શાળાના બાળકોને પણ આનો લાભ મળેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top