જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫

જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ લવજી સવજીયાણીના પુત્ર પ્રવીણભાઈ મથુરાદાસ સવજીયાણી (નિવૃત આચાર્ય, ઉ.વ 72) તે રમેશભાઈ, જયેશભાઈ, હસુભાઈ, અ.સૌ સાધનાબેન ગીરીશકુમાર કક્કડ (જામનગર), અ.સૌ શીતલબેન દિલીપકુમાર સમાણી (ભાટિયા)ના મોટાભાઈ તેમજ કૌશલભાઈ સવજીયાણી (પત્રકાર, અકિલા) અને અભિષેકભાઈના પિતાશ્રી તથા સ્વ. મથુરાદાસ નરસીદાસ મોટાણીના જમાઈ સોમવાર તા. 14-04-2025 ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે.
સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી બુધવાર તા. 16-04-2025 ના રોજ સાંજે 4 થી 4 30 સુધી અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)