Friday June 20, 2025

ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક યોજાઇ

.

પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ સંગઠન મહામંત્રી તેમજ અનુ. જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા

હરેશ પરમાર, અમદાવાદ

તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ અનુ. જાતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલસિંહ આર્યજીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય (કમલમ) ખાતે ‘ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન’ અંતર્ગત ગુજરાતના તમામ મહાનગરો અને જિલ્લાઓની એક બેઠક મળેલ, જેમાં ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ કુણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, પૂર્વ શહેર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ વાઘેલા, બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ સોલંકીએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top