Thursday August 07, 2025

સિહોરમાં વધુ એક આરોગ્ય સુવિધા: ડો. મોહિત ચાવડાના ધન ગુરૂ રામદાસ કલીનીકનો પ્રારંભ

કિશોર ચિમનાણી, સિહોર

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે વસંત પંચમી ના પાવન પર્વ નિમિત્તે સંત બધા થાયરાસિધ તેમજ સંત માતા અધ્ધી આમ્મા રાધા માતા ના આશીર્વાદ થી “દૅદી દેવાય ભવ:”જેનો મુદા લેખ છે તેવા ડૉ.મોહિત ભાઈ ચાવડા નુ મેઈન બજાર, સરકારી દવાખાના ની બાજુ મા”ધન ગુરૂ રામદાસ કલીનીક” નુ સંતો મહાત્મા અને વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ડોકડોરો ની હાજરી મા શુભ આરભ કરવામાં આવેલ અને ડો. મોહિત ભાઈ ને શુભેચ્છાઓ પાઠવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top