Headlines

​પાવાગઢ જતી બસને ગોઝારો અકસ્માત: 2 ના મોત, 15 ઘાયલ

​ધ ગ્રેટ વર્લ્ડ, હાલોલ ​પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આજે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ બસ સુરતથી પાવાગઢ દર્શન કરવા માટે જઈ રહેલા યાત્રિકોથી ભરેલી હતી. મળતી માહિતી મુજબ, ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 2…

Read More

​IPL 2026: સુનિલ નરેનનો રેકોર્ડ, 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી ખેલાડી

​ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ IPL 2026 ની રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનિલ નરેને ઇતિહાસ રચી દીધો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવની વિકેટ લેતાની સાથે જ નરેને IPL માં પોતાની 200 વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ વિદેશી બોલર અને એકંદરે ત્રીજો બોલર બન્યો છે. વાંખેડે સ્ટેડિયમમાં હાજર…

Read More

ચિન્મય મિશન ભાવનગર દ્વારા ભગવદ ગીતા અભ્યાસના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી

ડો ચિન્મય શાહ, ભાવનગર ભારતીય અધ્યયનનો વૈદિક વારસો આપણા ઋષિઓ દ્વારા વેદ, ઉપનિષદ આદિ અનેક શાસ્ત્રોના રૂપે માનવજાતને પ્રેરણા આપે છે. સર્વ શાસ્ત્રોના સારરૂપ એવી શ્રીમદ ભગવદ ગીતાના પ્રચાર અને પ્રસારનું ભગીરથ કાર્ય ચિન્મય મિશન દ્વારા વિશ્વભરમાં ચાલી રહ્યું છે. ભગવદ ગીતાનું તત્વજ્ઞાન અને જીવન જીવવાની કળા શીખવાના હેતુથી ચિન્મય મિશન ભાવનગર દ્વારા મિશનના આચાર્ય…

Read More

ગાંધીનગરમાં ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬ સંપન્ન: આરોગ્ય ક્ષેત્રના મહારથીઓનું સન્માન

​ ​અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજનમાં શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: સેવાભાવી તબીબોને નવાજાયા ​ગત તારીખ ૨૮/૦૩/૨૬ ના રોજ ગાંધીનગર ખાતે આવેલ ધ લીલા હોટેલના બેન્કવેટ હોલ ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “ગુજરાત હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૬” ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા….

Read More

ભાવનગરમાં બાળકોમાં ન્યુમોનિયાની આધુનિક સારવાર અંગે ‘પેસ’ મોડ્યુલ હેઠળ તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

​ ​વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ માટે જવાબદાર ન્યુમોનિયાને નાથવા ભાવનગર, અમરેલી અને બોટાદના 45થી વધુ તબીબોએ માર્ગદર્શન મેળવ્યું ​બાળકોમાં થતો ન્યુમોનિયા વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે આશરે 7 લાખ બાળકો આ રોગને કારણે જીવ ગુમાવે છે, જેમાં ભારતનો હિસ્સો અત્યંત…

Read More

ભાવનગરના નવારતનપર ગામના માસૂમ બાળકનું મુંબઈમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ: પિતાએ લીવર દાન કરી પુત્રનો જીવ બચાવ્યો પણ હવે સારવારના લાખોના ખર્ચ સામે ગરીબ પરિવાર લાચાર

​ ​નાણાવટી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા પુત્રને બચાવવા પિતાએ જમીન આસમાન એક કર્યા ઓપરેશન સફળ થયા બાદ પણ ૧૬.૫૦ લાખથી વધુનું બિલ ભરવા માટે કેશાભાઈ બારૈયાએ દાતાઓ પાસે મદદની જાહેર અપીલ કરી ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ગુજરાતના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં રહેતા એક સામાન્ય પરિવાર પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ…

Read More

ભાવનગરમાં મહિલા સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ: પેલ્વિક ફ્લોરના સ્વાસ્થ્ય અને તાલીમ પર નિષ્ણાતોનું માર્ગદર્શન

​ ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે વિશેષ સત્રનું આયોજન; ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે વિવિધ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય, ખાસ કરીને ‘પેલ્વિક ફ્લોર’ આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…

Read More

ભાણવડ સરકારી હોસ્પિટલને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨-        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. ભાણવડ તાલુકા આરોગ્ય તંત્રને નવી બેઝિક લાઈફ સપોર્ટ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ મળી છે. પાવરિકા કંપની દ્વારા સી.એસ.આર. અંતર્ગત અપાયેલી આ એમ્બ્યુલન્સને સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા ભાણવડ કન્યા શાળા ખાતેથી જનસેવા માટે સમર્પિત કરવામાં આવી…

Read More

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬       ખંભાળિયાની સંસ્થા એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવસેવા સમિતિ તથા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ અત્રે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        યુ.કે.ના દાતા રંજનાબેન ચંદ્રવદન…

Read More

ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓપીડી ટાઈમ ટેબલમાં ફેરફાર થતા કર્મચારીઓ અને દર્દીઓમાં રાહતની લાગણી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે બોર્ડના માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે અંતર્ગત મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં ઓપીડી સમયસૂચીમાં કરવામાં આવેલ તાજેતરનો ફેરફાર દર્દીઓ તથા કર્મચારીઓની સુવિધાને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ અને જનહિતકારી પગલું સાબિત થઈ રહ્યો છે. આ સુધારાથી હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં કાર્યક્ષમતા, સમય વ્યવસ્થાપન તથા દર્દી સંતોષમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ…

Read More