Saturday July 26, 2025

મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા: તીર્થયાત્રા અનુભવને સરળ બનાવશે ભારતીય રેલવે

રવિન્દ્ર ગોયલ,ભૂતપૂર્વ સભ્ય – સંચાલન અને વ્યવસાય વિકાસરેલવે બોર્ડ મહાકુંભ 2025 માં લાખો તીર્થ યાત્રાળુઓ ને પવિત્ર નગરી પ્રયાગરાજ પહોંચાડવામાં ભારતીય રેલવે એ તેની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. પરિવહન પૂરું પાડવા ઉપરાંત,રેલવે વિશ્વ કક્ષાની આતિથ્ય સેવાઓ પણ સફળતાપૂર્વક ચલાવી રહી છે. નોંધપાત્ર અપગ્રેડેશન, નવીન ઉકેલો અને સમાવેશકતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, રેલવે આ વ્યાપક ધાર્મિક […]

રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જયંતોર્મિ સાહિત્ય સંસ્થા અને કલાપી ફરસાણ વડોદરા દ્વારા કલાપી મહોત્સવની ભવ્ય ઉજવણી

વડોદરા, તા.૨૬વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે અને તેની સાબિતી રૂપે શહેરમાં રોજબરોજ કંઇક ને કંઇક સાહિત્ય, કલા અને સંગીતના કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ક્ષેત્રે ખૂબ નામના ધરાવતી સાહિત્ય સંસ્થા છે. અનેક કલાકસબીઓ, સાહિત્ય રત્નોના સન્માન સાથે ઘણાં સાહિત્યિક કાર્યક્રમો યોજ્યા છે. તેમાં મોરપીછ સમાન ગણી […]

ટીમાણામાં ત્રણ ભાઈઓ ઉપર કૌટુંબિક કાકા અને ભાણેજનો છરી વડે હુમલો

જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો તળાજા તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની દાજ રાખીને યુવાનના કૌટુંબિક કાકા અને તેના ભાણેજે છરી વડે હુમલો કરી જ્યાં પહોંચાડી હતી. આ બનાવ અંગે જાગ્રસ્ત યુવાને તળાજા પોલીસ […]

તળાજાના રોયલ ગામ ખાતે પ્રાથમિક શિક્ષકોની તાલીમ સમ્પન્ન

ધો 1 અને 2 ની નવનિર્મિત અધ્યયન પુસ્તિકા વિશે માહિતી અપાઇ હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાની તાલુકા કક્ષાની અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1/2 તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.રોયલ પ્રાથમિક શાળા ખાતે તળાજા તાલુકાના ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરાવતા તમામ શિક્ષક બહેનો ભાઈઓને ગુજરાતી અને ગણિત અધ્યયન સંપુટ કામગીરી અન્વયે નીપણ ભારત મિશન,NCERT અને […]

શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન

હરેશ જોષી, અમરેલીઅમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં લાઠી તાલુકાના યુવાનોને કેન્દ્રમાં રાખીને એ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન હીપાવડલીનાં લટુરીયા હનુમાનજી આશ્રમના સંત પૂજ્ય જશુબાપુએ કરેલું હતું તેમજ વડોદરાના માર્ગીસ્મિત […]

કુંઢેલી ગામે પ્રજાસત્તાક દિને માજી સૈનિકને હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ 76 માં પ્રજાસત્તાક દિને કુંઢેલી ગામના માજી સૈનિક ધર્મેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજ વંદન થયું હતું. સુરત સ્થિત શિક્ષણ પ્રેમી દાતા પટેલ છગનભાઈ ઓધાભાઈ ગોટી તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.સ્વ.વૈભવગીરી ગોસ્વામી ની યાદમાં મહેશગીરી દયાળગીરી ગોસ્વામી પરિવાર દ્વારા તમામ 211 […]

ભૂતિયા(તા-પાલીતાણા)ના શિક્ષક રાજેશભાઈ પી ગોહિલને રાજ્યકક્ષાનો બેસ્ટ BLO એવોર્ડ એનાયત

હરેશ જોષી, કુંઢેલી રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન યોજાયું

તળાજા તાલુકાના દાંત્રડ ગામે પ્રજાસત્તાકદિને દાનની સરવાણી વહી

હરેશ જોષી, દાંત્રડ દાંત્રડ ગામ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે શાળામાં ધ્વજવંદન ઉપસરપંચ વિપુલભાઈ ગઢાદરા દ્વારા કરવામાં આવ્યું હતું. SMC અધ્યક્ષ ભીમજીભાઇ પંડ્યા, સરપંચ દિલીપભાઈ પંડ્યા સહિત ગમજનોબહાજર રહ્યા હતા . સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમાં ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ પી જાની ( માખણીયાવાળા) તરફથી રુપિયા10000/- નુ દાન થકી મધ્યાહન ભોજનમાં 120 સ્ટીલ ની ડીશ તેમજ […]

ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

ભાવનગર પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અપ્રિય ઘટનાઓ ટાળવા માટેની ફરજમાં કર્મચારીઓની સતર્કતા અને યોગદાનની પ્રશંસા કરતા, ભાવનગર ડીવીઝનના 12 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award)” થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ પુરસ્કાર પાત્ર […]

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટ અને ફોરેસ્ટ ટ્રેકરની મદદથી બે બચ્ચા અને બે સિંહણને ટ્રેનની અડફેટે આવતાં બચાવી લેવાયાં

ભાવનગર ભાવનગર રેલવે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 135 સિંહોના જીવ […]

Back to Top