ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિજનોના સમૂહ ભોજનનું આયોજન ભવ્ય રીતે સંપન્ન: રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્થિતિ

– હજારો રઘુવંશીઓએ સમૂહ પ્રસાદ લીધો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫       જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિજનોના સમુહ પ્રસાદ (નાત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારો રઘુવંશી ભાઈઓ-બહેનોએ…

Read More

નવા રતનપરમાં ગ્રામ પંચાયતના બિલ્ડીંગમાં દિવ્ય જ્યોતિ ટ્રસ્ટની લાઇબ્રેરીનો પ્રારંભ: તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપ સિંહ દ્વારા લાઇબ્રેરીને ₹1,00,000નું ભંડોળ અપાવવાની જાહેરાત

નવા રતનપરતાજેતરમાં નવા રતનપર ગામે નવારતન પર લાઇબ્રેરીનો ઉદ્ઘાટન પ્રસંગ યોજાઈ ગયો. જિલ્લા પંચાયત સદસ્ય રઘુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ રાઠોડ, ઉપપ્રમુખ, પૂર્વશિક્ષક શાર્દુલ બારૈયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણવિદ લક્ષ્મણભાઈ બારૈયા દ્વારા વર્તમાન હરીફાઈના યુગમાં લાઈબ્રેરીની ભૂમિકા રજૂ કરાઈ હતી અને રૂપિયા 5555ના વિવિધ જીવન ઉપયોગી પુસ્તકોનું લિસ્ટ…

Read More

ભરણ-પોષણના કેસમાં પોરબંદર ડીસ્ટ્રિક્ટ કોર્ટનો એતિહાસિક ચુકાદો: મહિલાને 2016 થી અત્યાર સુધીનું ભરણપોષણ અપાવતા એડવોકેટ લાખાણી

પોરબંદરભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને નામદાર કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભિગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવની કોર્ટમાં કીરતનબેન સુરેશભાઈ શીગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયાના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્વારા…

Read More

બકરાના ઘઉં ચરી જવાના મુદ્દે યુવક પર લાકડાનો ધોકાઅને કુહાડા વડે હુમલો

કુતિયાણા (તા.પોરબંદર) બકરાના ઘઉં ચરી જવાના મુદ્દે ઉશ્કેરાઈ બે વ્યક્તિઓએ યુવક પર લાકડાનો ધોકાઅને કુહાડા વડે હુમલો કરી ઈજા પહોંચાડ્યાનો બનાવ કુતિયાણા તાલુકાના માંઝાપરા સરકારી આવાસ વિસ્તારમાં સામે આવ્યો છે. ફરિયાદી વૈદેભાઈ રામભાઈ ખુંટી (ઉંમર ૨૮, જાતિ મેહર, ધંધો ટ્રક ડ્રાઈવિંગ, રહે. કુતિયાણા-માંઝાપરા સરકારી આવાસ) એ કુતિયાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, વૈદેભાઈ રામભાઈ ખુંટીના…

Read More

ડીસા-પાલનપુરના છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં 4 વર્ષથી નાસતા કરતા “રેડ”ને “બ્લ્યુ હેન્ડેડ” ઝડપી લેતી પોરબંદર પોલીસ

પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા દ્વારા તેમજ પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પિરોલ, ફર્લો, વયગાઢના જામીન પરથી ફરાર કેદી/ આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સૂચના કરવામા આવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઇન્સ્પેકટર એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. એચ.આર.સિસોદીયા તથા પો.હેડ.કોન્સ. વજશીભાઇ વरे…

Read More

શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન

વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે થશે પર્વ ઊજવણી જાળિયા બુધવાર તા.૨૯-૧૦-૨૦૨૫ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ…

Read More

૩૧ ઓક્ટોબરથી વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક વિશેષ ટ્રેન ચાલશે: ટિકિટ બુકિંગ શરૂ

શંભુ સિંહ, ભાવનગર જૂનાગઢમાં યોજનારા પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:ટ્રેન નંબર 09226 વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક વિશેષ ટ્રેન વેરાવળથી રાત્રે…

Read More

ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ: રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૦-૨૦૨૫        રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન કોલોનીના ક્વાર્ટર્સમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને બિન-આરોગ્યપ્રદ અને અસુવિધાજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો. આ લાંબા ગાળાની સમસ્યાના નિરાકરણ માટે કોલોનીમાં એક…

Read More

ગઝલ- ગિરીશ રઢુકિયા

ભીતરેથી છે બળેલા માણસો.ના જ પોતાને મળેલા માણસો. ક્યાંક એ ભાગ્યે મળે છે આજ તો,આપમેળે ઝળહળેલા માણસો. રોજ બીજાનેય છળતા હોય છે,કોઇ બીજાએ છળેલા માણસો. ક્યાંક એ પથ્થર સરીખા, ક્યાંક છે,મીણ માફક ઓગળેલા માણસો. ક્યાંક ઉન્નત મસ્તકે છે તો વળીક્યાંક છે વાંકા વળેલા માણસો. @ ગિરીશ રઢુકિયા

Read More

અભી મોસમ બડા બેઈમાન હૈ : 30 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ખેડવા નહીં જવા દેવાય: પછી પણ નક્કી નહીં

ભાવનગરભાવનગર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય માછીમારી બોટસને ટોકન ઇસ્યુ ન કરવા તથા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.મોસમ વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદની સુચના અનુસાર તા,૨૭/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ સુધી ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવનો હોય દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેવી…

Read More