Sunday July 27, 2025

ખંભાળિયામાં શ્રમ અધિકારીની ટીમ દ્વારા રેઈડ કરીને બાળ શ્રમિકને મુક્ત કરાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ છોડાવાયેલ બાળકને આર્થિક મદદ કરશે તંત્રના અધિકારીઓ સામાન્ય રીતે ગરીબ પરિવારના બાળકો પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે કે પોતાના અત્યંત ગરીબ પરિવારને મદદરૂપ થવા માટે કોઈને કોઈ મજૂરી કરવા માટે જોડાતા હોય છે અને તેને મજૂરીએ રાખનારનો ઈરાદો પણ બાળકનું શોષણ કરવા કરતાં બાળકને કામના બહાને તાલીમ આપવાનો તેમજ એ બહાને […]

દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનનો બીજો તબક્કો પૂર્ણ: આઠ દિવસમાં 525 દબાણો દૂર કરાયા

રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

ગ્રેટ ઘટના: ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલી એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ

એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર, ગુજરાત:દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર […]

ખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ

પાવર કાપ દરમ્યાન વોટર વર્ક્સ વિભાગની કાર્યવાહી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

સાસણના સિંહ સદન ખાતે સિંહ સરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

સેમિનારમાં ભાવનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હરેશ જોષી, સાસણ ગીરવાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વંશરક્ષક ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે […]

પોરબંદરમાં HC3 સ્કૂલ દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પોલીસ તથા JCI એ બાળકોને બિરદાવ્યાપોરબંદરહાલ સમગ્ર ગુજરાતમાં રોડ સેફટી મંથ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે પોરબંદરમાં પણ પોરબંદર પોલીસ અને JCI પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી બાબતે લોક જાગૃતિ લાવવા પોરબંદરની HC3 સ્કૂલ દ્વારા પોરબંદરના જુના ફુવારા સર્કલ પાસે જન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો […]

માર્ગ સલામતી માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત લોકોને અવેર કરતી ઉધોગનગર પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ તેમજ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ. રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અકસ્માતો નિવારવા અલગ અલગ જગ્યાએ જનજાગૃતિ, અને માર્ગ સલામતી માસ અંતર્ગત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં […]

મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૫

ભરત નાટયમ – ઓડીસી – કુચીપૂડી – મોહિની અટ્ટમ – કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ માણવાનો અવસર – ઉત્તરાર્ધ ઉત્સવ વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરાના સૂર્યમંદિર ખાતે તા. ૧૮ – ૧૯ જાન્યુઆરી રોજ ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે ગાંધીનગરવિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫નું તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં […]

Back to Top