હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન
હબુકવડની કર્મયોગ વિદ્યાસંકુલમાં ‘વૈશાખનો વાયરો’ સાંસ્કૃતિક ઉત્સવનું ભવ્ય આયોજન ૧લી મે ગુજરાત સ્થાપના દિવસના અવસરે શાળાના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન તળાજા: શિક્ષણ અને સંસ્કારના સંગમ સમાન તળાજા તાલુકાની જાણીતી શૈક્ષણિક સંસ્થા, શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડ દ્વારા આગામી ૧ મે ૨૦26, શુક્રવારના રોજ વાર્ષિકોત્સવ **”વૈશાખનો વાયરો”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિવસના પાવન…
