જાળિયા શિવકુંજ આશ્રમમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વનીઉજવણી
વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના જાળિયા રવિવાર તા.૧૫-૨-૨૦૨૬ શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના લાભ મળ્યો છે. સનાતન સંસ્કૃતિનાં મહાન પર્વ મહાશિવરાત્રીની શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં અને આશ્રમ…
