Headlines

સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે : સીતારામબાપુ

તળાજાના ઘાટરવાળા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુપેરે સંપન્ન થયો હરેશ જોશી, કુંઢેલી તા.29તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ રામદેવપીર દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું.આ ધર્મ અવસરે ઉપસ્થિત પૂ. સીતારામબાપુએ જણાવ્યું હતું કે, સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે. સંતના દર્શનથી શ્રાપ અને તાપનો વિનાશ થાય છે….

Read More

​વરલ સ્થિત કાળભૈરવ આશ્રમમાં નારણદાસ બાપુના 67મા જન્મદિનની શાનદાર ઉજવણીનું આયોજન

નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર ​સિહોર તાલુકાના વરલ ગામે આવેલા કાળભૈરવ આશ્રમ ખાતે આગામી સમયમાં એક ભવ્ય ધાર્મિક અને સામાજિક મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ આશ્રમના મહંત નારણદાસ બાપુનો 67મો જન્મદિવસ ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવાનું આશ્રમ ટ્રસ્ટ અને સેવક સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. કાળભૈરવ દાદા અને ખોડિયાર…

Read More

ભાવનગર માં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉદ-ફિત્રની શાનાશૌકત સાથે ઉજવણી કરી

 ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદી ભાઈઓએ પણ સામુહિક રીતે ઈદની નમાઝ અદા કરી વિપુલ હિરાણી  ભાવનગર મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસના ૩૦ રોજા પૂર્ણ થતા અને ઈદનો ચાંદ દેખાતા ભાવનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલ સાથે “ઈદ-ઉદ-ફિત્ર”ની શાનોશૌકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ

​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં શાખાઓમાં 5,820નો વધારો, સૌરાષ્ટ્રમાં સેવાકીય પ્રકલ્પોની ગુંજ ​હરિયાણાના સમાલખા ખાતે યોજાયેલી બેઠકમાં સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અને સામાજિક પરિવર્તનના એજન્ડા પર અપાયો ભાર ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તાજેતરમાં યોજાઈ…

Read More

ભાવનગરના પરમ તપસ્વીની બ્રહ્માકુમારી ઞીતાબહેનનુ અવસાન

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૧ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભાવનગર સેવા કેન્દ્ર માં ૧૫ વર્ષ થી સેવા બજાવી તેમજ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર, આંતરરાષ્ટ્રીય વડુ મથક શાંતિવન, આબુ રોડ ખાતે સેવા પ્રદાન કરી અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૧૯૭૨ માં ન્યુ એસ.એસ.સી.બોડમા પ્રથમ નંબર લીઘેલ ત્યારે બાદ સંપૂર્ણ જીવન માનવ સેવામાં સમર્પણ…

Read More

યાત્રાધામ દ્વારકા ભક્તિભાવથી છલકાયું : 1000થી વધુ કુમારીકાઓમાં પ્રાગટ્યું રાંદલ માતાજીનું દિવ્ય સ્વરૂપ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં કકળાશ કુંડ પાસે આવેલ શ્રી રાંદલ માતાજીના મંદિરે યોજાયેલા ભવ્ય વૈશ્વિક રાંદલ મહોત્સવમાં ભક્તિનો વિરાટ અને અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અનોખા પ્રસંગે 1000થી વધુ કુમારીકાઓએ રાંદલ માતાજીનું સ્વરૂપ ધારણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપ્યા હતા. આ આધ્યાત્મિક અને અલૌકિક દ્રશ્યે હજારો ભક્તોના હૃદયને ભાવવિભોર કરી…

Read More

બગસરામાં મોરારિબાપુના હસ્તે પાંચ નારીરત્નોનું સન્માન: માતૃશક્તિમાં સાક્ષાત્ ભગવાનનો વાસ હોવાનો બાપુનો ભાવસંદેશ

​માતૃશરીર એ દૈવી વિભૂતિઓનું કેન્દ્ર છે: ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે નારીશક્તિનું મહિમાગાન કરતા મોરારિબાપુ ​ધ ગ્રેટ વર્લ્ડ,‌ બગસરા ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બગસરાની પવિત્ર ધરા પર માતૃશક્તિના વંદનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં પ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુના વરદહસ્તે વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી પાંચ નારીરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે બાપુએ નારીશક્તિને વંદન કરતા…

Read More

ભાવનગરના આનંદનગરમાં ગુંજ્યો સનાતન ધર્મનો નાદ: ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ સંપન્ન

​ડુંગરિયા હનુમાનજી મંદિરે સંતો અને હિન્દુ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત કરાઈ ​ભાવનગર, 2 ફેબ્રુઆરી 2026 ​ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગત ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ડુંગરિયા હનુમાનજી મંદિર ખાતે ‘હિન્દુ સંમેલન સમિતિ – આનંદનગર’ દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’માં ઉમટેલી જનમેદનીએ હિન્દુત્વ અને સનાતન…

Read More

બીજાનાં ભલામાં આપણું ભલું: ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧         ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.               …

Read More

ભાવનગરના  પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૬ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ…

Read More