જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
Tag: JAMNAGAR
જામનગરના લોકપ્રિય બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને બાળવાર્તાનાં પુસ્તક માટે અસાઇત સાહિત્ય સભાનો પુરસ્કાર એનાયત
જામનગર કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે. બાળકો કિરીટ ગોસ્વામી નું સાહિત્ય વાંચવા માટે પડા પડી કરે છે. તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા […]
ખંભાળિયામાં શ્રમ અધિકારીની ટીમ દ્વારા રેઈડ કરીને બાળ શ્રમિકને મુક્ત કરાયો
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ છોડાવાયેલ બાળકને આર્થિક મદદ કરશે તંત્રના અધિકારીઓ સામાન્ય રીતે ગરીબ પરિવારના બાળકો પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે કે પોતાના અત્યંત ગરીબ પરિવારને મદદરૂપ થવા માટે કોઈને કોઈ મજૂરી કરવા માટે જોડાતા હોય છે અને તેને મજૂરીએ રાખનારનો ઈરાદો પણ બાળકનું શોષણ કરવા કરતાં બાળકને કામના બહાને તાલીમ આપવાનો તેમજ એ બહાને […]
કૃષ્ણ ભૂમિમાં ગૌચરની જમીનો પર વ્યાપક દબાણ: ખંભાળિયામાં ગૌપ્રેમીઓ દ્વારા તંત્રને આવેદન
ગૌચરની જગ્યા પરના દબાણો દૂર કરાવવા માંગ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયા: હૃદયરોગના હુમલાએ વિપ્ર યુવાનનો ભોગ લીધો
ઔદિચ્ય બ્રાહ્મણ જોશી પરિવારનો એકનો એક પુત્ર હતો જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ગ્રેટ ઘટના: ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ સ્થાપેલી એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર, ગુજરાત:દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર […]
કલ્યાણપુરમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવાનનો આપઘાત
જામ ખંભાંળિયાકલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
રસ્તા બાબતના મનદુઃખનો ખાર રાખીને વાનાવડના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો
જામ ખંભાળિયાભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ પોલાભાઈ મકવાણા નામના 34 વર્ષના માલધારી યુવાન શનિવારે તેમના મોટરસાયકલ પર બાળકોને શાળાએ મૂકી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે જમીનમાં રસ્તો કાઢવા બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આ જ ગામના ભીખા નાથા મકવાણા, ભારા ભીખા, કરમણ ભીખા અને ભૂરા ભીખા મકવાણા નામના ચાર શખ્સોએ તેમને […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા : સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ
જામ ખંભાળિયા સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ શિરિષભાઈ પ્રહલાદભાઈ જોશી (એસ.પી. જોશી, નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી)ના પુત્ર વિવેક જોશી (JV) ઉ.વ. 37 તારીખ 19-01-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 20-01-2025 ના રોજ સાંજે 4.00 થી 4.30 ભાઈઓ તથા બહેનો માટે સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ મંદિરની બાજુમાં, નગર ગેઈટ, જામ […]
