ફરિયાદીએ પોતે જ ફરિયાદ કરતા અગાઉના સમયમાં જણાવ્યું હતું કે મરનાર ઝાડ પરથી પડી ગયા હતા: અન્ય સાક્ષીઓના નિવેદનમાં પણ ખૂન થયાની વાત ક્યાંય ન આવી: ખેડૂત આગેવાન ભરત ઓડેદરા નિર્દોષ પોરબંદરપોરબંદર પંથકમાં મોટા ભાગની ખેતીની જમીન મેર જ્ઞાતિના લોકો પાસે છે. અને મોટા ભાગના ખેત૨ોમાં યુ. પી. તથા એમ. પી. ના માણસો કે જેને […]
Tag: #Jurisprudence
અમરેલીના ગોઢાવદ૨ના તલાટી કમ મંત્રીનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકા૨ો ક૨ાવતા સીનીય૨ એડવોકેટ ઉદયન ત્રિવેદી
ફરીયાદ પક્ષ કેસ સાબીત કરી શકેલ ન હોઇ આરોપી શૈલેષ જોષીને અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના સ્પેશ્યલ જજ આર.વી. બુખારીએ નિર્દોષ ઠરાવી છોડવા હુકમ કર્યો અમરેલીએસીબીના કેસો સામાન્ય રીતે આરોપના બદલે પુરાવા સાથેના જ ગણાતા હોવાને કારણે બહુ ઓછા કેસ એવા જોવા મળે છે કે જેમાં એસીબીએ કેસ કર્યા પછી આરોપી છૂટતા હોય. આ સ્થિતિ વચ્ચે […]
પોરબંદરના કાશ્મીરા ખોરાવા આપધાત કેસમાં એડવોકેટ ભરત લાખાણીની સ્પેશ્યલ સ૨કા૨ી વકીલ તરીકે એન્ટ્રી
દશેક વર્ષ પહેલાના કાશ્મીરા ખોરાવાના આપધાત કેસમાં આરોપી તરીકે ખા૨વા જ્ઞાતિના ખૂબ જ મોટા આગેવાનોના નામ હોઇ તે વખતે આ કેસ ખૂબ જ ચકચારી બનેલો અગાઉ આ કેસ લડી રહેલા એક વકીલનું મૃત્યુ થયું અને બીજા વકીલ રાજકોટથી આવતા નહોતા: કેસમાં હવે સરકારી વકીલ તરીકે એડવોકેટ લાખાણીની એન્ટ્રી પોરબંદરપો૨બંદ૨માં દશેક વર્ષ પહેલા ખૂબ જ ચકચારી […]
