કવિતા સર્જન અને આસ્વાદ ક્ષેત્રે ઝીંકમઝીંકશક્તિ : પહેલી ધારની વાત @ નારન બારૈયા
પહેલી ધારની વાત @ નારન બારૈયા ગુજરાતના કવિઓ જે પ્રકારની કવિતા ઝીંક્યે રાખે છે એવી રોજની ર૦૦થી ૩૦૦ ગ્રામ કવિતા હું એકલો ઘડી કાઢું એટલી ઝીંકમઝીંકશક્તિ મારામાં છે. પણ મારામાં માણસાઇ પણ છે….ભલે “અ-અમર” હાલતમાં મરી જવું પડે માણસાઇ નહીં છોડું. અહિંસા પરમો ધર્મ. હું ત્રાસવાદમાં નથી માનતો.આ વાત આસ્વાદકોના સંદર્ભે પણ ધ્યાને લેવી. એ…
