વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ભાવનગર રેલવે મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન: વારસાના જતન માટે વિદ્યાર્થીઓએ લીધા શપથ
પશ્ચિમ રેલવેના હેરિટેજ મ્યુઝિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વક્તૃત્વ અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા શંભુ સિંહ, ભાવનગર વિશ્વ ધરોહર દિવસના વિશેષ અવસર પર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા હેરિટેજ મ્યુઝિયમ, ભાવનગર પરા ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ સંપન્ન થયો. આ સમગ્ર આયોજન મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું….
