Headlines

ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયાના રામનાથ સોસાયટી રોડ પર નગરપાલિકા દ્વારા નડતરરૂપ વીજલાઈન અંગેની કરવામાં આવનાર કામગીરીને અનુલક્ષીને આવતીકાલે રવિવાર તા. 1 માર્ચના રોજ રામનાથ સોસાયટી, મહાદેવ વાડો અને ઘી ડેમ વિસ્તારમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે. 

Read More

ખંભાળિયા પીજીવીસીએલ સ્ટાફની સેવા પ્રવૃત્તિ: પદયાત્રીઓને આઈસ્ક્રીમ, ચોકલેટનું વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       ખંભાળિયા પીજીવીસીએલના રામનગર સબ ડિવિઝનના સેવાભાવી અધિકારીઓ, કર્મચારીઓએ નવતર અભિગમ અપનાવીને દ્વારકા જતા યાત્રિકોને સેવાઓ આપી હતી.       હાલ હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને ટાઢક થાય તે હેતુથી રામનગર સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આઈસ્ક્રીમ અને…

Read More

નવા રતનપરના ‘મોતની લટકતી તલવાર’ સમાન વીજ પોલ મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા મેદાને: નબળી ગુણવત્તાના થાંભલા બદલી આપવા PGVCLને લેખિત માંગણી

​ભ્રષ્ટાચારની બદીમાં જોખમ હેઠળ ગ્રામજનોનું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો ગામને ઉડી જશે વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ…

Read More

ખંભાળિયા વિસ્તારમાં 1500 જેટલા વીજ જોડાણો રદ થશે

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજબિલની બાકી રકમ ધરાવતા આસામીઓના વીજ જોડાણ દૂર કરવા અંગેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.        સમગ્ર રાજ્ય સાથે જામનગર ડિવિઝન હેઠળના ખંભાળિયા વિભાગીય કચેરી દ્વારા આજે સવારથી મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા વિભાગીય કચેરી…

Read More