Friday June 20, 2025

અવસાન નોંધ: ક્ષત્રિય મરણ: ભાવનગર/ સુરેન્દ્રનગર

🕉️ અવસાન નોંધ🕉️

//ક્ષત્રિય મરણ//

મૂળ ગામ કંથારીયા તાલુકો: ચુડા (સુરેન્દ્રનગર) , હાલ ભાવનગર ના સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણા (ઉંમર વર્ષ 88) કે જેઓ સ્વ. ઘનશ્યામસિંહજી નટવરસિંહજી રાણા (નિવૃત્ત કસ્ટમ કલેકટર તથા પૂર્વ વિભાગ કાર્યવાહ આરએસએસ) ના ધર્મપત્ની તથા રાજેન્દ્રસિંહ (રાજુભાઈ) ઘનશ્યામસિંહ રાણા (પૂર્વ સંસદ સદસ્ય તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાજપ) તથા પ્રદ્યુમનસિહ ઘનશ્યામસિહ રાણા તથા શ્રીમતી જયશ્રીબા હર્ષવર્ધનસિહજી જાડેજા (અમદાવાદ) ના માતુશ્રી થાય, તેમજ પ્રતાપસિંહ ભલભદ્રસિંહજી રાણા (લીંબડી) ના કાકીમાં; રોહિતસિહ દિગ્વિજયસિંહજી રાણા તથા જયેન્દ્રસિંહ દિગ્વિજયસિંહજી રાણા (લીમડી) ના ભાભુમા થાય, તથા ડો.સર્વદમનસિંહ રાજેન્દ્રસિંહ રાણા, પરીક્ષિતસિહ પ્રતાપસિંહ રાણા, હર્ષદિપસિંહ રોહિતસિંહ રાણા, તથા અભિજીતસિંહ જયેન્દ્રસિંહ રાણા (તમામ લીમડી) અને સૌમ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ રાણા (અમેરિકા) ના દાદીમા થાય તેમજ કશ્યપસિહ હર્ષવર્ધનસિહ જાડેજા (TPO- અમદાવાદ) ના નાનીમા થાય, જેઓ 26/2/2025 ના રોજ વૈકુંઠવાસી થયેલ છે સ્વર્ગસ્થની સંયુક્ત પ્રાર્થના સભા (બેસણું) તા.3/3/ 2025 ને સોમવારે બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી સપ્તપદી હોલ કાળવી બીડ, સરદાર પટેલ સ્કૂલ ની બાજુમાં ભાવનગર
ખાતે રાખેલ છે…. લૌકિક પ્રથા બંધ છે.
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
🙏પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના દિવ્ય અને પવિત્ર આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના છે🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top