Headlines

પ્રામાણિક અધિકારી તરીકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનું સન્માન કરતાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી

હરેશ જોષી, ચોટીલા તા.૨૫/૧/૨૦૨૫ ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તેમજ SDM તરીકે શ્રી એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી. એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને રુપિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે.એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને…

Read More

અવસાન નોંધ: ક્ષત્રિય મરણ: ભાવનગર/ સુરેન્દ્રનગર

🕉️ અવસાન નોંધ🕉️ //ક્ષત્રિય મરણ// મૂળ ગામ કંથારીયા તાલુકો: ચુડા (સુરેન્દ્રનગર) , હાલ ભાવનગર ના સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણા (ઉંમર વર્ષ 88) કે જેઓ સ્વ. ઘનશ્યામસિંહજી નટવરસિંહજી રાણા (નિવૃત્ત કસ્ટમ કલેકટર તથા પૂર્વ વિભાગ કાર્યવાહ આરએસએસ) ના ધર્મપત્ની તથા રાજેન્દ્રસિંહ (રાજુભાઈ) ઘનશ્યામસિંહ રાણા (પૂર્વ સંસદ સદસ્ય તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાજપ) તથા પ્રદ્યુમનસિહ ઘનશ્યામસિહ રાણા…

Read More