જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫
જામ ખંભાળિયા: રાજુભાઈ રણછોડભાઈ સંચાણિયા (ઉ.વ. 67) તે મગનભાઈના નાનાભાઈ, સ્વ. રમેશભાઈના મોટાભાઈ તેમજ અમિતભાઈના પિતાશ્રી અને રવિના દાદા તથા અશ્વિનભાઈ ઓધવજીભાઈ નગેવાડીયા (જામનગર)ના બનેવી તારીખ 14 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું શુક્રવાર તારીખ 18 ના રોજ સાંજે 4 થી 5 અત્રે ગુર્જર સુતા જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે રાખવામાં આવેલ છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)