Friday June 20, 2025

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫

જામ ખંભાળિયા: અહીંના વિશ્વકર્મા એન્જી. કંપની તથા સરસ્વતી ગ્રુપવારા સુંદરજીભાઈ દેવજીભાઈ સુરેલીયા (મુળ ભાણખોખરીવારા) ના ધર્મપત્ની રમાબેન તે ચેતનભાઈ, સરોજબેન મુકેશકુમાર વડગામા (રાજકોટ) તથા અમિતાબેન મુકેશકુમાર બકરાણીયા (જામનગર) ના માતુશ્રી, વિણાબેનના સાસુ, સ્વ. ડાયાલાલ, સ્વ. ઓધવજીભાઈ અને સ્વ. બાબુલાલના ભાઈ વહુ તથા દિપ્તીબેન અને પરાગના દાદીમાં તેમજ શાંતિલાલ (જામનગર), મુકેશભાઈ, (પ્રમુખ, ગુર્જર સુતાર જ્ઞાતિ, જામ ખંભાળિયા), દિનેશભાઈ, મનસુખલાલ અને કિશોરભાઈના કાકી, જયેશભાઈ અને પરેશભાઈના ભાભુ, સ્વ. પ્રભુદાસ જીવણભાઈ સંચાણીયા (ઝાંઝમેર) ના પુત્રી તા. 30 ના રોજ અવસાન પામ્યા છે.

      તેમનું બેસણું ગુરૂવાર તા. 3 ના રોજ સાંજે 4 થી 4:30 અત્રે રેલવે સ્ટેશન રોડ પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, “વિશ્વકર્મા બાગ” ખાતે રાખવામાં આવ્યું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top