ભાવનગર
જય જનની શાળામાં થઈ તુલસીપૂજન દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી
શાળામાં તુલસીપૂજનની ભવ્ય ઉજવણી થઈ.. જેમાં ડો. ઓ. બી. કાપડિયા, RSS તાલુકા કાર્યવાહ અનિલભાઈ ડાભી શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા અને રમેશભાઈ કોરડીયા શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા મહેમાન તરીકે ઉપસ્થિતિમાં શાળામાં તુલસી પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીનું મહત્વ, તુલસી દર્શન અને સ્પર્શ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું.તથા બાળકો અને મહેમાન દ્વારા તુલસીની વિશેષ પૂજા મંત્રોચ્ચર સાથે કરવામાં આવી.આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


