પહેલી ધારની વાત
– નારન બારૈયા આવી યોજનાઓ બંધ કરીને ખેડૂતને આત્મનિર્ભર કે સ્વનિર્ભર બનાવશે સરકાર? પોષણક્ષમ ભાવની જરૂર શું છે? અને બીજા સરકારી લાભોની જરૂર શું છે? ખેડૂતે પોતે જ આત્મનિર્ભ રહેવાની જરૂર છે. વસ્તુના ભાવ એ તો ડિમાન્ડ એન્ડ સપ્લાય પર આધારિત વધતી-ઘટતી બાબત છે. ખેડૂતો વાત વાતમાં ટેકાના ભાવ, પોષણક્ષમ ભાવ વગેરે અનેક અનેક જાતના…
