રોજે રોજ “ગેરલાભ પાંચમ” ઉજવતું નવારતનપર ગામ: નવી પંચાયત બોડીની આડોડાઈના કારણે રૂ 25 લાખની 20 ગ્રાન્ટ મંજૂર થવા છતાં કામો થતા નથી: સુપરસીડની શક્યતા: સરપંચ-ઉપસરપંચ ઘર ભેગા થવાની સંભાવના

નારન બારૈયા, નવારતનપરનવા રતનપર ગામના વિકાસ માટે અલગ અલગ 20 ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને માત્ર કામો શરૂ થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે લગભગ 25 લાખથી વધુ બજેટના આ કામો કરવામાં નવારતન પર ગામની પંચાયત બોડીગ કરી રહી છે અથવા તો આ મંજૂર થયેલી ગ્રાન્ટોની ક્રેડિટ ખરેખર તો જુના સરપંચ જગદીશ બારૈયા પ્રેરિત જૂની…

Read More

ભાવનગરમાં આનંદ નગર જલારામ મંદિરે થશે જલારામ બાપાના 226 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી

પૂ.જલારામ બાપા ની 226 મી જન્મ જયંતિ ની આનંદનગર જલારામ મંદિરે ભવ્ય ઉજવણી કરવા માં આવશે – ધજા પૂજન,250 થી વધુ વાનગીઓ નો અન્નકૂટ દર્શન, મહાઆરતી, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ સહિત ના કાર્યક્રમો યોજાશે સુમિત ઠક્કર, ભાવનગર સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ…

Read More

રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવનગર અને અલંગ ખાતે પરિવાર અને દર્દી અને કામદારો ના બાળકો સાથે દિવાળી ના ફટાકડા ફોડી ઉત્સવ ની ઉજવણી કરાઈ

સુમિત ઠક્કર, ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા દિવાળી ના પર્વ ની સૌ સાથે સામુહિક ઉજવણી કરી હતી.રેડક્રોસ ના તમામ વિભાગો ના મેડિકલ સ્ટાફ અને ડોકટર ના પરિવાર સહિત રેડક્રોસ માં સારવાર મેળવી રહેલા થેલેસેમિયા ના દર્દી બાળકો, પેશન્ટ કેર એટેન્ડન્ટ, સ્વંયસેવકો, હોદ્દેદારો અને શુભેચ્છકો સાથે મળી ને દિવાળી ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી…

Read More

વેરાવળ–રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેનમાં 27 ઑક્ટોબરથી વધારાના જનરલ કોચની સુવિધા

શંભુ સિંહ, ભાવનગર યાત્રિયોની વધતી આવનજાવન અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળની વેરાવળ–રાજકોટ–વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેન (નંબર 59424/59423) માં એક વધારાના જનરલ કોચ ની સુવિધા કાયમી રીતે શરૂ કરવામાં આવી છે.વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત નીચે…

Read More

પરવાળા ગામે સોમવારથી યોજાશેશ્રીમદ્ ભાગવત કથા પારાયણ

બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા પિતૃઓનાં મોક્ષાર્થે આયોજન મૂકેશ પંડિત, ઈશ્વરિયા શનિવાર તા.૨૫-૧૦-૨૦૨૫ પરવાળા ગામે શ્રી બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા સર્વ પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. સોમવારથી ભક્તિભાવ સાથે આયોજન થનાર છે. સોમવાર તા.૨૭થી રવિવાર તા.૨ દરમિયાન પરવાળા ગામે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. વ્યાસપીઠ પર…

Read More

દ્વારકા તાલુકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ: મુખ્યમંત્રી દ્વારા દ્વારકાને દિવાળી ભેટ

– વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા – જામ ખંભાળિયા, તા. ૧૮-૧૦-૨૦૨૫          ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા દ્વારકા તાલુકાના વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ અને મીઠાપુરને દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (DOUDA)માં સમાવેશ કરાયો છે. દ્વારકા…

Read More

ગઝલ : ગિરીશ રઢુકિયા

સાવ સૂકાં પાનને લીલું કરું.લ્યો તમારા ભાલ પર ટીલું કરું. નામ બીજા સાવ ભૂલી જાવ હું,હું તમારું નામ ગમતીલું કરું. ધોમધખતો તાપ છોને હોય પણ,આવ પાસે આભ બર્ફીલું કરું. આંખથી આંજૂ નવા શણગારને,હું તમારું રૂપ રંગીલું કરું. આપના ફોટા લઈ એડિટ કરી,સોંગ સારું વાગતી રીલું કરું. @ ગિરીશ રઢુકિયા

Read More

રેડક્રોસ સોસાયટી ભાવનગર અને જિલ્લા અંધત્વ નિમંત્રણ સોસાયટી દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા ની ઉજવણી કરવા માં આવશે

25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન થશેઉજવણી સુમિત ઠક્કર, ભાવનગર ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ની જાગૃતિ માટે અલગ અલગ 50 થી વધારે કાર્યક્રમો નું આયોજન કરવા માં આવશેસમગ્ર વિશ્વ માં 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયું ઉજવવા માં આવે છે જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ માટે ના શહેર…

Read More

આજનું બાળસાહિત્ય કેટલું ટકશે ?: રોહિત શાહ

અત્યારે મારી ઉંમર લગભગ 70 વર્ષની છે. પચાસ-સાઠ વર્ષ અગાઉ મેં સાંભળેલી અને વાંચેલી અનેક વાર્તાઓ આજે પણ મને યાદ છે. એ વાર્તાઓમાં ઉપદેશ હતો, જ્ઞાન હતું, સાહસ અને પરાક્રમ ઉપરાંત છલોછલ તાજગી હતી. એ વાર્તાઓ આજે પણ મને તાજગીમાં તરબોળ કરે છે. પરિવારનાં આજનાં બાળકોને એવી વાર્તાઓ કહું છું ત્યારે એ રાજીરાજી થાય છે……

Read More

નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યા

ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો અને ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોનો ફિંગરપ્રિન્ટ ડેટા સામેલ ગાંધીનગર ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ…

Read More