Headlines

The Great World

દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો તણાયા

– સ્થાનિક તરવૈયાની મદદથી બંનેના જીવ બચાવાયા –  જામ ખંભાળિયા તા. ૦૯-૧૧-૨૦૨૫       યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો ગોમતી નદીના પાણીમાં ડુબ્યા લાગ્યા બાદ આ બંનેને સ્થાનિકો તરવૈયાઓએ બચાવી લીધા હતા.           દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી…

Read More

વાહનના બાકી હપ્તા ન ભરતા સજા પામેલો નેગોસીએબલના ગુનાનો નાસતો ફરતો શખ્સ ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે સલાયામાંથી આરોપીને દબોચ્યો – જામ ખંભાળિયા, તા. ૦૯-૧૧-૨૦૨૫     ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહી અને ગાંઠિયાની રેંકડી ચલાવતા કમલેશભાઈ જયંતીભાઈ રાવત નામના 33 વર્ષના શખ્સ દ્વારા વર્ષ 2016-17 ના સમયગાળા દરમિયાન હપ્તેથી ઈક્કો કારની ખરીદી કરી હતી. પરંતુ આ વાહનના હપ્તા તેમણે ન ભરતા…

Read More

નવા રતનપરમાં લાઇબ્રેરી ગેંગ કઈ રીતે રમી રહી છે ગંદું રાજકારણ? : લાઇબ્રેરીનું નામ “નવા રતનપર ગ્રામ પંચાયત લાઇબ્રેરી” શા માટે નથી રાખ્યું?

નારન બારૈયા, નવારતનપરનવા રતનપરમાં નવી પેઢીને પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની સેવાના નામે અંદરખાને ગંદુ રાજકારણ ખેલતી લાઈબ્રેરી ગેંગ તાજેતરમાં જ પંચાયત દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની ગ્રાન્ટ માંથી બનેલ નવા મકાનમાં લાઇબ્રેરી સેવા શરૂ કરતાં ફરી એકવાર ચર્ચાની એરણે ચડી છે. સેવાના નામે મેવા ખાવાનો અને પોતાના ગંદા રાજકીય અને સામાજિક ઈરાદાઓ પાર પાડવાના મનસુબા ધરાવતા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘોડા ડોક્ટરો સામે પોલીસની લાલ આંખ: વધુ છ સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૮-૧૧-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલા શખ્સો દ્વારા લોકોના જીવ અને શારીરિક સલામતી જોખમમાં મૂકીને કરવામાં આવતી તબીબી પ્રેક્ટિસ સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જુદી જુદી પોલીસ ટીમ દ્વારા અવિરત રીતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ખંભાળિયા…

Read More

માઈધારમાં સર્વોદય સહકારી પ્રકાશન સંઘ અને લોકવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વાંચન શિબિર યોજાયો

મૂકેશ પંડિત, માયધાર જીતુભાઈ ચુડાસમાએ ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓનું રસપૂર્વક રસ પાન કરાવ્યું સર્વોદય સહકારી પ્રકાશન સંઘ અને લોકવિદ્યાલય માઈધાર ના સંયુક્ત ઉપક્રમે તા. 4 અને 5 નવેમ્બર 2025નાવાંચન શિબિરનું સફળ આયોજન થઈ ગયું. લોકવિદ્યાલય માઈધારમાં આ આયોજન કરવામાં આવ્યું જેમાં શિબિરનો હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન નો રસ, સમજ તથા વિચારશક્તિ વિકસાવવાનો હતો.કાર્યક્રમના પ્રારંભે જગદીશભાઈ બોરીચાએ શિબિરની…

Read More

7 નવેમ્બર, “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ” : કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં

– મિત્તલ ખેતાણી મૂકેશ પંડિત, ભાવનગર કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત 1975માં દેશમાં કેન્સરની સારવારની સુવિધાનાં હેતુથી કરવામાં આવી હતી. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ પ્રખ્યાત વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિએ 7 નવેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. તમાકુ અથવા ગુટખાનાં…

Read More

ખંભાળિયાના કારખાનેદાર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના પેટકોકના જથ્થામાં કરી ભેળસેળ: . 8.60 લાખની છેતરપિંડી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૬-૧૧-૨૦૨૫        ખંભાળિયા શહેર નજીકના શહેરમાં આવેલા એક કારખાનામાં થોડા સમય પૂર્વે પેટકોકના જથ્થાની શંકાસ્પદ રીતે હેરાફેરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની કાર્યવાહી તેમજ ખાનગી કંપનીમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર ઉપરાંત અહીંની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના શખ્સો, વાહન ચાલક વિગેરે કુલ 8 આસામીઓએ મીલીભગત આચરીને…

Read More

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે જયપુરમાં હાર્મની બેન્ડ તરીકે કરેલ રજૂઆત

મૂકેશ પંડિત, ભાવનગર ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.૦૪ નવેમ્બર ૨૦૨૫ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્યુઝીકલ ગ્રુપને બોલાવી મ્યુઝીકલ સીમ્ફો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની ગાયિકા…

Read More

સમય ગ્રુપ દ્વારા અનોખી સેવાપૂર્ણિમા ઉજવાઇ: હોસ્પિટલમાં દર્દીઓને મગનું ગરમાગરમ પાણી અપાયું

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરના લાલાભાઇ કારીયા એટલે સેવા ક્ષેત્રે ગરમાગરમ નામ. તેમની સંસ્થા દ્વારા દર્દીઓને ગરમાગરમ મગનું પાણી પીવડાવવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં સમય ગ્રુપ દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અનેકવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યાં છે. આ સેવા યજ્ઞ પ્રવૃત્તિ દરમ્યાન પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની રોગ પ્રતિકારક…

Read More

ખંભાળિયામાં બીએલઓ દ્વારા મતદારોને હાઉસ ટુ હાઉસ ફોર્મ વિતરણ શરૂ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫      ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તા. 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી શરૂ કરવામાં આવી છે.       જે અંતર્ગત ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર ખાતે…

Read More