Headlines

જામ રાવલમાં કાના લખમણનો 3.32 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અકળ કારણોસર હડમતીયાના યુવાને ગળાટૂંપો ખાઈ લેતા મૃત્યુ       કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે રહેતા સુમિત પાલાભાઈ પારીયા નામના 19 વર્ષના યુવાને ગઈકાલે શનિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અનિલભાઈ પાલાભાઈ પારીયાએ કલ્યાણપુર પોલીસને કરી…

Read More

ભાણવડના વાડી વિસ્તારમાં મધરાતે અજગરનું દિલધડક રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડના રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક અજગર અવારનવાર દેખા દેતો હતો. જેના કારણે સ્થાનિક વાડી માલિકો અને ખેડૂતોમાં સતત ડરનો માહોલ જોવા મળતો હતો. આ વચ્ચે તાજેતરમાં મોડીરાત્રિના સમયે આ અજગરે ફરી એક વખત દેખા દેતા વાડી માલિકોએ તાત્કાલિક ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ…

Read More

દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાં યાત્રાળુઓને તકેદારી અર્થે પોલીસ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬       યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે હજારો પદયાત્રીઓ આવી ચૂક્યા છે અને હજુ પણ વધુ યાત્રાળુઓ અહીં આવી રહ્યા છે. દ્વારકાધીશ જગત મંદિરમાં માથું ટેકવી શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટે ડુબકી લગાવવા જાય છે. આ પરિસ્થિતિમાં યાત્રિકો સાથે કોઈ ડૂબવાની કે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી…

Read More

અવસાન નોંધ દેવભૂમિ દ્વારકા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ જામ ખંભાળીયા: સ્વ. અમૃતલાલ પોપટભાઈ દુધૈયાના પુત્ર શાંતિલાલ (મુળ ભાટીયા વાળા) (ઉ.વ. 76) તે નિર્મળાબેનના પતિ તથા બિજલબેન અતુલભાઈ ભારદીયાના પિતા તેમજ નરેન્દ્રભાઈ (જામનગર), નટુભાઈ (રાજકોટ), વિનુભાઈ (યુ.કે.), જગુભાઈ (રાજકોટ) અને રંજનબેન કિશોરભાઈ વેકરીયા (જામનગર)ના મોટાભાઈ તથા અતુલભાઈ મહેશભાઈ ભારદીયાના સસરા અને સ્વ. ડાયાલાલ દેવજીભાઈ સુરેલીયાના જમાઈ તા.28 ના…

Read More

ઓખામાં ટંડેલે મધદરિયે પોતાને છરી મારી, દરિયામાં પડી જતા મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        નવસારી જિલ્લાના કૃષ્ણપુર વિસ્તારના મૂળ રહીશ અને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા નવીનકુમાર મનોજભાઈ ટંડેલ નામના 31 વર્ષના યુવાન શનિવારે કરુણા સાગર નામની બોટમાં પોતાના હાથમાં છરી લઈને જેમ-તેમ બોલતા હતા. ત્યાર બાદ તેમણે પોતાના હાથમાં રહેલી છરી વડે પોતાના ગળામાં છરી મારી દીધી હતી. આ પછી તેઓ…

Read More

આરંભડાના રહેણાંક મકાનમાં છુપાવવામાં આવેલા વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ભગતભા રાણાભા માણેક નામના 32 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે દારૂ મંગાવીને રાખવામાં આવ્યો હોવાની માહિતી મીઠાપુર પોલીસ મથકના એ.એસ.આઈ. એન.કે. જાડેજા, મહીરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો….

Read More

પટેલકાના યુવાને ઝેરી ટીકડા ગળી લેતા મૃત્યુ

– ઓખામાં મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬      કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામભાઈ વીરાભાઈ લગારીયા નામના 47 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાના હાથે ઝેરી ટેકરા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ નિલેશભાઈ રામભાઈ લગારીયા (ઉ.વ. 26) એ કલ્યાણપુર…

Read More

ખંભાળિયાના આહિર સિંહણ ગામે મંગળવારે શ્રી જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા જખ્ખડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.       દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મંગળવાર તા.3 ના રોજ સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે…

Read More

બેટ દ્વારકાધીશ મંદિર ખાતે 465 વર્ષથી દોલોત્સવની અવિરત પરંપરા

– રાજાધિરાજ દ્વારકાધીશજીને અર્પણ થશે વિશેષ ફગવા ભોગ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     બેટ દ્વારકાના પવિત્ર ધામ ખાતે ફાગણ મહિનાના પાવન તહેવારો હોળી અને ફૂલડોલ નિમિત્તે દોલોત્સવની ભવ્ય અને પારંપરિક ઉજવણી યોજાનાર છે. બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં આ ઉત્સવને “દોલોત્સવ” તરીકે ઓળખવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 465 વર્ષથી અવિરત રીતે નિભાવવામાં આવી…

Read More

દ્વારકાધીશ મંદિરમાં ગુલાલની છોળો સાથે ધર્મમય માહોલ

– ભાવિકોમાં ફુલડોલનો ઉત્સાહ ચરમસીમાએ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની…

Read More