Headlines

નગરપાલિકાની નિષ્ઠાના અભાવ વચ્ચે -ખંભાળિયામાં પોલીસની નોંધપાત્ર કામગીરી: રસ્તા પર અડચણરૂપ રેંકડીઓ પથારાવાળાઓને દૂર કરાયા

જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

તળાજાના કુંઢેલી ગામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

કેમ્પમાં દર્દીઓને નિદાન કરી ને મફત દવાઓ આપવામાં આવી હરેશ જોષી, કુંઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ ના મેડિકલ ઓફિસર ડો. જયદીપભાઇ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ, સ્વસ્થવૃત કેમ્પ, આઈઇસી વિતરણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં પાચનની તકલીફો , સાંધા ના દુખાવા, ચામડીની તકલીફ…

Read More

ટાઢોડાંમાં શું કરવું, શું ન કરવું : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોલ્ડ વેવ સામે રક્ષણ મેળવવા માટે સાવચેતીના પગલાંરૂપે માર્ગદર્શિકા જાહેર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

રાજકોટ આર.ટી.ઓ. ની ફાસ્ટટ્રેક કામગીરી : વર્ષ ૨૦૨૪ માં લાઇસન્સ સહિતના આર.સી. પરમીટ સંબંધી ફેસલેસ સેવાના ૧.૩૪ લાખ લાભાર્થી

• ૭૧,૭૯૫ ટુ-વ્હીલર અને ૨૭,૨૪૭ કાર સહીત ૧.૧૦ લાખ નવા વ્હીકલની નોંધણી• ફેન્સી નંબરની હરરાજીમાં ૧૫ કરોડથી વધુની આવક• મોટર વ્હીકલ એક્ટ ભંગ બદલ ૧૩,૦૧૨ જેટલા કેસ, રૂ. ૫.૪૫ કરોડનો દંડ વસુલાયો રાજકોટ તા. ૦૮ જાન્યુઆરી – ૨૧ મી સદીમાં પરિવહન એ અતિ આવશ્યક સેવા છે. આપણી આસપાસ રોજબરોજ સતત માણસો અને સામાનનુ પરિવહન કરતા…

Read More

પોરબંદર પોલીસે વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆર તાલીમ આપી

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આયોજન થયું પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આયોજન સંપન્ન પોરબંદરસમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી…

Read More

ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ અને દેશના ૧૧ રાજયોમાંથી ૫૨ પતંગબાજો ભાગ લેશે

મુખ્યમંત્રી પટેલ, પ્રવાસન મંત્રી બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરીએ અમદાવાદથી મહોત્સવનો પ્રારંભ થશે અમદાવાદમાં ૧૧થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ યોજાશે ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ…

Read More

પોરબંદર પોલીસે લોકોના વાહનો ઉપર રેડિયમ રિફ્લેકટર લગાવ્યા

પોરબંદરપોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન અનુસાર માર્ગ સલામતી માસ ની ઉજવણી નિમિત્તે આજ રોજ પોરબંદર બોખિરા ત્રણ માઈલ ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ જેમાં વાહન અકસ્માત અટકાવવાના ઉપાયો માં વાહન માં રેડિયમ રિફલેકટર લગાવવામાં આવેલ તેમજ વાહન ચાલકો ને મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ.

Read More