Headlines

ખંભાળિયાના ભાતેલ ગામે વાડીમાં આગનું છમકલું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના ભાતેલ રહેતા એક આસામીની વાડીમાં આજરોજ કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અહીં રાખવામાં આવેલા કેટલાક પાકની જણસ તથા ટ્રેક્ટરમાં નુકસાની થવા પામી હતી.        આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ…

Read More

ખંભાળિયાની રોઝેદાર બાળા રીફત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં રહેતા ફારૂકભાઈ ડગારાની નવ વર્ષની પુત્રી રીફત ડગારાએ હાલ પવિત્ર રમજાન માસમાં 30 દિવસના રોજા રાખીને ખુદાની ઈબાદત કરી હતી.  _____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ

ભાવનગરમાં અશાંતધારા માં મંજૂરી માટે  SDMના ડ્રાઈવરે ૧૪ લાખનો સોદો કરી ૧૦ લાખ લીધાનો આક્ષેપ થી ચકચાર: ઓડિયો-વિડિયો વાયરલ થતા તપાસ શરૂ વિપુલ હિરાણી  ભાવનગર  ભાવનગરશહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ મિલકતના તબદીલી સોદામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ…

Read More

ભાવનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો કલેક્ટર મનીષ બંસલનો નિર્દેશ

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક…

Read More

દ્વારકામાં શ્રધ્ધાળુઓને બેભાન કરી, લૂંટ પ્રકરણના આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬         દ્વારકામાં થોડા સમય પૂર્વે ઉજવાઈ ગયેલા ફૂલડોલ ઉત્સવ દરમ્યાન અહીં પગપાળા આવેલા યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં લઈ જઈને નશીલો પદાર્થ પીવડાવી, લૂંટ થવા અંગે નોંધાયેલી પોલીસ ફરીયાદ અન્વયે જિલ્લા પોલીસના એલ.સી.બી. વિભાગે ભાવનગરના બે શખ્સોની અટકાયત કરી હતી. ત્યાર બાદ આજે બન્ને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન…

Read More

પ્રામાણિક અધિકારી તરીકે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનું સન્માન કરતાં હાસ્યકાર જગદીશ ત્રિવેદી

હરેશ જોષી, ચોટીલા તા.૨૫/૧/૨૦૨૫ ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તેમજ SDM તરીકે શ્રી એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી. એમણે સવા વરસમાં જે સપાટો બોલાવ્યો એ જોઈને કોઈપણ સામાન્ય નાગરિક અને સજ્જન માણસ રાજી થાય અને જે લોકોને ખોટું કરીને રુપિયા કમાવા છે એવા તમામ માણસો દુઃખી થાય એવું થયું છે.એચ.ટી. મકવાણા પાસે ચોટીલા, થાન અને…

Read More

ભાવનગર સદવિચાર સેવા સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ: જરૂરિયાતમંદો અને દર્દીઓ માટે સેવાનો અવિરત પ્રવાહ

નારન બારૈયા – ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગરશહેરની સર ટી. હોસ્પિટલની સામે કાર્યરત ‘ભાવનગર સદવિચાર સેવા સમિતિ’ દ્વારા છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવાની અનોખી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા માત્ર જરૂરિયાતમંદ પરિવારોને જ નહીં, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓ માટે પણ પાયાની સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.​વિવિધ સેવાકીય…

Read More

ભાવનગરના જલ્લ્પાબેન મુંજપરાએ રામાયણ અને મહાભારતકાલીન પાકકલા વિષય પર PhDની પદવી પ્રાપ્ત કરી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગની સંશોધક વિદ્યાર્થીની જલ્પા એસ. મુજપરા દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પાયા સમાન ગ્રંથો પર આધારિત એક વિશિષ્ટ પીએચ.ડી. શોધનિબં/ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સંશોધનનો વિષય “રામાયણ-મહાભારતયોઃ તદાધારિતકાવ્યેષુ ચ પાકકલા વિમર્શઃ” (રામાયણ, મહાભારત અને તેના પર આધારિત કાવ્યોમાં પાકકલાનું વિવેચન) છે.આ શોધકાર્ય માર્ગદર્શક પ્રો. ડૉ….

Read More

ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાને ટીવીની ભેટ 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમાસના નિમિત્તે શાળા નંબર 47 માં 32 ઇંચ ના ટીવી નું બાળકોના હિતો માટે તથા પ્રોજેક્ટ દ્વારા ટીવીમાં સરળતાથી જોઈને વાંચી સમજી ભણી શકે તેવા ઉમદા હેતુથી  એલઈડી ટીવી ટ્રસ્ટી એડવોકેટ ડૉ.પિન્કીબેન રાહેજા  દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

Read More