“માયા”પુત્ર જયરાજને “સીટ”નું તેડું: ભોગ બનનાર નવનીતનો દાવો- માયા આહીર ને માફી માંગવી પડી એટલે એના પુત્રએ ષડયંત્ર રચ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદબગદાણા કોળી યુવક હુમલા કેસમાં અંતે લોકગાયક માયા આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. નવનીત બાલધિયાએ પોતાના પરના હુમલામાં માયાપુત્ર જયરાજનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. એસઆઈટી સમક્ષ બે દિવસ પહેલા હાજર થયેલા નવનીત બાલધિયાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે…

Read More

બગદાણામાં બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ ખાતે ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો

સંત સીતારામબાપુએ શપથ વિધિ સમારોહમાં ખાસ હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી હરેશ જોષી, બગદાણા બગદાણા ખાતે આવેલ સંતશ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલના નર્સિંગ કોલેજ ના ઓથ સેરેમની (શપથ વિધિ) સમારોહ યોજાય ગયો.ANM માં પ્રથમ વર્ષના પ્રવેશ સાથેની તાલીમ અને અભ્યાસ શરૂ કરનાર બહેનોએ આ વેળાએ શપથ લીધા હતા.કાર્યક્રમમાં હાજર અધેવાડા આશ્રમના સંત પૂ. સીતારામબાપુએ ખાસ ઉપસ્થિત…

Read More

બગદાણામાં સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી: ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા

હરેશ જોશી, કુંઢેલીતા.6, મંગળવાર બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન…

Read More

બગદાણા: બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ ખાતે અયોધ્યા રામમંદિરની બીજી વર્ષગાંઠની મહાઆરતી સાથે ઉજવણી

હરેશ જોષી, બગદાણા જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ બગદાણા ખાતે આ સંસ્થાની બહેનો દવારા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્રાદશી ના દિવસે મહા આરતી તેમજ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતુ અભિનય ગીત રજુ થયું હતું. સાથોસાથ આ પ્રસંગે 31 ડિસેમ્બરના વેસ્ટ્રન…

Read More

યાત્રાધામ બગદાણામાં આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાનો 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

સદગુરુ શ્રી બજરંગદાસબાપના ધામમાં તા.6 જાન્યુઆરી, 2026 ને મંગળવારના રોજ એક લાખથી વધુ ભાવિકો મહોત્સવમાં સામેલ થશે હરેશ જોશી, કુંઢેલી દ્વારા ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ. બજરંગદાદબાપાના ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના 49 માં પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી પણ વધુ…

Read More