પાલિતાણાની કૈલાસ ટેકરી ખાતે રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો મંગલ પ્રારંભ- પંચદેવનો દ્વેષ ક રનારનો સંગ ન કરવો: મોરારિબાપુ
ગોહિલવાડના સગાપરા ધાર ક્ષેત્રમાં શિવ સંકલ્પ સાકાર થયો, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક કૃષિના સંદેશ સાથે કથાનો પ્રવાહ વહેશે ધ ગ્રેટ વર્લ્ડ, પાલિતાણા/મહુવા: પાલિતાણા નજીક આવેલી કૈલાસ ટેકરી, સગાપરા ધાર ક્ષેત્રમાં ભારે ઉમંગ અને આસ્થા સાથે રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો પ્રારંભ થયો છે. વ્યાસપીઠ પરથી કથાનું મંગલાચરણ કરાવતા મોરારિબાપુએ વંદના ગાન સાથે આધ્યાત્મિક ઉપદેશ આપતા જણાવ્યું…
