Headlines

અબોલ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણ અંગે જનજાગૃતિ માટે રાજ્યભરમાં 14થી 30 જાન્યુઆરી સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું” ઉજવાશે

ગાંધીનગરરાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ…

Read More

૨૮મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -૨૦૨૫ : ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો

ભારત મંડપમ નવી દિલ્લી ખાતે, યુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના ૪૫ યુવાનો સહભાગી બનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના નવા વિચારો રજૂ કર્યા વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશનમાં રાજ્યના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો ગાંધીનગર૧૯મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર ‘સ્વામી વિવેકાનંદ’ની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં દર વર્ષે…

Read More

ગુંડાજલી ઝરમાં જેસીબી વડે રેતી માટી કાઢવાની ના પાડવામાં આવતા યુવક પર હુમલો

ફોરવ્હીલ કાર કારમાં કુહાડી,લાકડી,છરી જેવા હથીયાર સાથે જસી આવેલા ચાર શખ્સો સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં ગુંડાજલી જર પાસે જેસીબી વડે રેતી અને માટી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેમને આ કામ નહીં કરવાનું કહેતા બોલાચાલી થતા ચાર શખ્સોએ આ કામ કરવાની ના પાડનાર એક યુવક ઉપર ફોરવ્હીલ કાર…

Read More

સંતશ્રી બજરંગદાસબાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે બગદાણા ખાતે તૈયારીઓનો ધમધમાટ

સમગ્ર ગુરુઆશ્રમ પરિસર તેમજ ચારે બાજુઓના માર્ગોને વીજળીથી ઝળહળા કરવામાં આવ્યા હરેશ જોષી, કુંઢેલી આગામી તા. 17 ને શુક્રવારના રોજ બગદાણાના બંડીધારી સદગુરુ સંતશ્રી બજરંગદાસબાપાનો 48મો પુણયતિથી મહોત્સવ ઉજવાશે. ત્યારે બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિભાગો જેવા કે રસોડું, ભોજનશાળા,ચા પાણી, દર્શન, પાર્કિંગ સહિતના કામમાં સ્વયંસેવકો દિન રાત સેવા…

Read More

ભારતીય રેલવે યોગ્ય મુસાફરો માટે ટિકિટની યોગ્ય પહોંચ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે

લોકોને રેલવે તંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે ગેરરીતિઓની જાણ કરવા અપીલ માનનીય સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો યોગ્ય: રેલવે મુસાફરોના અધિકારોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય છે: ડીજી આરપીએફ રેલવે મંત્રાલયે કેરળ અને મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી, જેમાં અનધિકૃત જથ્થાબંધ રેલવે ટિકિટ બુકિંગને સામાજિક ગુનો ગણાવ્યો હતો આ…

Read More

રેલવે તંત્ર ની લોકોને ટ્રેક ની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ

રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે ભાવનગર ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને…

Read More

પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ થયો ‘માવઠા સંયોગ’

પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ થયો ‘માવઠા સંયોગ’ શિયાળાની ઠંડી સાથે સતત બદલાતું રહ્યું છે વાતાવરણ પ્રયાગરાજ રવિવાર તા.૧૨-૧-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા) સમગ્ર વિશ્વ માટે આકર્ષણ છે તેવાં પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ ‘માવઠા સંયોગ’ થયો છે. શિયાળાની ઠંડી સાથે અંહિયા વાતાવરણ સતત બદલાતું રહ્યું છે. સોમવારથી પ્રારંભ થતાં મહાકુંભમેળામાં સમગ્ર…

Read More

ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે

ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ હરેશ જોશી,કુંઢેલીતા.12, રવિવાર ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક…

Read More

તળાજા તાલુકા કક્ષાએ અંડર 14 અને અંડર 17 બન્ને કબડ્ડી સ્પર્ધામાં જય જનની શાળા તાલુકા ચેમ્પિયન

તળાજાતળાજા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધા દેવલી મુકામે યોજાય હતી…જેમાં જય જનની શાળાએ ફાઇનલમાં અંડર 17 ઉ.બુ બેલા સંસ્થા ને તથા અંડર 14 માં રાજપરા શાળાને માત આપી..બન્ને સ્પર્ધામાં તાલુકા કક્ષાએ જય જનની ચેમ્પિયન બની હતી. શાળા પરીવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.હવે ટૂંક સમયમાં શાળા જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.

Read More