ઉત્તરાયણ પર્વ પર નેશનલ હાઇવે ઓથોરિટી અને KECL દ્વારા રોડ સેફ્ટીના જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન

હરેશ પરમાર, ભાવનગર રોડ અકસ્માતોની વધતી ઘટનાઓ અંગે લોકોમાં ‘માર્ગ સલામતી’ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ અને સોમવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિદિત જૈનના માર્ગદર્શનમાં KECL દ્વારા સનેશ ગામ ખાતેની સરકારી શાળામાં ‘રોડ સેફ્ટી’ વિષય પર વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિદિત…

Read More

વેરાવળ ખાતે સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં યોજાશે

– ઇચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓ તા. 15 જાન્યુ. સુધીમાં અરજી કરવી –  જામ ખંભાળિયા, તા. ૦૫: રાજયના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષ 10 દિવસની સમુદ્ર તરણ…

Read More

પતંગ પર્વ દરમિયાન રેલવે વહીવટીતંત્ર દ્વારા જનતાને પાટા ઉપર લાગેલા હાઈ વોલ્ટેજ તારોથી સાવચેત રહેવાની અપીલ

શંભુ સિંહ, ભાવનગર રેલવે વહીવટીતંત્ર દ્વારા સર્વસાધારણને જાણ કરવામાં આવે છે કે ભાવનગર રેલવે મંડળના તમામ રેલ ખંડોંમાં રેલવે લાઈનો ઉપર 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) તારાઓ લગાવવામાં આવેલ છે, જે અત્યંત જોખમી છે.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યું છે કે પતંગ ઉડાવતી વખતે…

Read More

ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે ભાણવડ પંથક માટે હેલ્પલાઇન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬     આવતીકાલે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને, આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ પતંગની જીવલેણ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઇજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે માટે ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા “પક્ષી બચાવો અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે.    …

Read More

મકરસંક્રાંતિ પર્વ સલામતી સાથે ઉજવવા પીજીવીસીએલનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં ઉતરાયણના આનંદનો પર્વ થોડી બેજવાબદારીની પરિસ્થિતિમાં હાલાકી તેમજ દુઃખદ ન બની રહે તે હેતુથી સાવચેતી કેળવવા ખંભાળિયા પીજીવીસીએલ તંત્ર દ્વારા તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી…

Read More

ઓખામાં માછીમારોની જાગૃતિ અર્થે પોલીસ તંત્ર દ્વારા પતંગ વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬       ઓખાના દરિયા કાંઠા વિસ્તારમાં માછીમારોની જાગૃતિ અર્થે આ અંગેના બેનરો સાથે પતંગ વિતરણ નું આયોજન ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.       કોસ્ટલ સિક્યુરિટી વિભાગના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા પોલીસ અધિક્ષક સુબોધ માનકરની સુચના મુજબ માછીમારોની જાગૃતિ અંગે ફીશરમેન અને ફીશરમેનના પરીવારમાં ફીશીગ…

Read More