Saturday June 21, 2025

પોરબંદર પોલીસે લોકોના વાહનો ઉપર રેડિયમ રિફ્લેકટર લગાવ્યા

પોરબંદર
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન અનુસાર માર્ગ સલામતી માસ ની ઉજવણી નિમિત્તે આજ રોજ પોરબંદર બોખિરા ત્રણ માઈલ ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ જેમાં વાહન અકસ્માત અટકાવવાના ઉપાયો માં વાહન માં રેડિયમ રિફલેકટર લગાવવામાં આવેલ તેમજ વાહન ચાલકો ને મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top