પોરબંદર
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન અનુસાર માર્ગ સલામતી માસ ની ઉજવણી નિમિત્તે આજ રોજ પોરબંદર બોખિરા ત્રણ માઈલ ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ જેમાં વાહન અકસ્માત અટકાવવાના ઉપાયો માં વાહન માં રેડિયમ રિફલેકટર લગાવવામાં આવેલ તેમજ વાહન ચાલકો ને મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ.





